સૌકોઈને એકસરખી મળેલી ઈશ્વરદત્ત બક્ષિસ
થોડાક દિવસમાં વિક્રમ સંવત 2080 વિદાય લેશે ને સંવત 2081 ચાર્જ સંભાળી લેશે. દર વર્ષની માફક આ વર્ષે પણ સંવાદ થશેઃ “હજી હમણાં તો 2024માં એન્ટર થયા ને એકાદ બે મહિનામાં તો 2024 આવી જશે. સમય જતાં વાર લાગતી...
View Articleઘૃણા થી સારા કર્મો ભસ્મીભૂત થઈ જાય છે
ઘૃણાની વાત પહેલી નજરે ભલે નાની લાગે પરંતુ છે બહુ મોટી. ઘણા સમય પહેલા સમાચાર પત્રોમાં સમાચાર આવ્યા હતા કે ચાલુ ટ્રેનમાં સિગારેટ ના એક નાના ટુકડાએ એવી આગ લગાડી કે કરોડોનો સામાન તથા ઘણા લોકો કોલસાની જેમ...
View Articleસારી મુદ્રા શા માટે મહત્ત્વની છે?
સદ્ગુરુ યોગ્ય મુદ્રા સફળ જીવનનો આધારસ્તંભ છે તેના બે મુખ્ય કારણો જણાવે છે. સદ્ગુરુ: જો તમે તમારા રોજિંદા જીવનમાં તમારું પોતાનું નિરીક્ષણ કર્યું હોય તો તમારા ધ્યાનમાં આ આવ્યું હશે – તમે જેમાંથી પસાર...
View Articleકેવી રીતે ગુસ્સો તમને નુકસાન કરે છે?
દરેક સન્નિષ્ઠ સાધક ગુસ્સાને તિલાંજલિ આપવા અને સર્વોત્કૃષ્ટતાની અવસ્થા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ તેની પોતાની લાગણીઓને લીધે આ ઈચ્છા ધોવાઈ જાય છે. જ્યારે તમારામાં ગુસ્સો ઉદ્દભવે છે ત્યારે તમે શું કરી...
View Articleનૂતન વર્ષનો શુભ સંકલ્પ…
વિક્રમ સંવત ૨૦૮૦ ધીરે ધીરે અસ્ત થઈ રહી છે. થોડા જ સમયમાં ૨૦૮૧ ક્ષિતિજે ઝળાંહળાં થશે. દિવાળીના દિવસોમાં તમે નવાં કપડાં કે એવી કોઈ નવી ચીજવસ્તુ ખરીદશો, શૉપિંગ કરશો તો સપરમા દિવસોમાં એક સારું પુસ્તક પણ...
View Articleએક પથ્થર અથડાય ને મકાન તૂટી પડે?
વિક્રમ સંવત 2081ના આરંભમાં આ સમાચાર વાંચવામાં આવ્યા. મધ્ય પ્રદેશના ભોપાળની ઘટના. એક સજ્જન પત્ની સાથે દિવાળીની ખરીદી કરવા શહેરના સ્ટોરમાં ગયા. દુકાનદાર સજ્જનને એમનું બજેટ પૂછ્યું. સજ્જને કહ્યું કે...
View Articleયુગ સંગમ: કર્મોનું ખાતુ ચૂકતે કરવાનો સમય
પરમપિતા પરમાત્મા શિવના કહ્યા અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં દૈવી ગુણવાળા મનુષ્ય (દેવતાઓ)ની ઉંમર આશરે 150 વર્ષની હતી. તે સમયે વૃદ્ધાવસ્થા, રોગ કે અકાળે મૃત્યુનું નામ-નિશાન ન હતું. ત્યારબાદ ત્રેતાયુગમાં સરેરાશ...
View Articleવાણીના ચાર પ્રકારો: શ્રી શ્રી રવિશંકર
વાણીના ચાર પ્રકારો હોય છે– પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈકરી. મનુષ્યો જે બોલે છે તે માત્ર ચોથા પ્રકારનું હોય છે. આપણે વૈકરી પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ વાણીનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે. મધ્યમાં...
View Articleયુવાનો, આ મંત્ર ગાંઠે બાંધી લો…
તાજેતરમાં 31 ઑક્ટોબરે, દિવાળીના સપરમા દિવસોમાં સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતી દેશભરમાં ઊજવાઈ. રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવાતા આ દિવસે વડા...
View Articleમનની સ્થિતિ મજબૂત કરવા એકાગ્રતાનો અભ્યાસ જરૂરી
વર્તમાન સમયે નિરોગી રહેવા માટે વિજ્ઞાનની નવી શોધો તથા રોગો અને મૃત્યુને જીતવા માટે નવા દાવાઓ થતા રહે છે. છતાં અકાળે મૃત્યુ, શારીરિક રોગો તથા વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ તીવ્ર ગતિથી વધી રહી છે. આપણે જાણીએ છીએ...
View Articleવાણીના ચાર પ્રકારો: શ્રી શ્રી રવિશંકર
વાણીના ચાર પ્રકારો હોય છે– પરા, પશ્યન્તિ, મધ્યમા, વૈકરી. મનુષ્યો જે બોલે છે તે માત્ર ચોથા પ્રકારનું હોય છે. આપણે વૈકરી પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ વાણીનું સૌથી સ્પષ્ટ સ્વરૂપ છે. મધ્યમાં...
View Articleનિષ્ફળતા પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
ભારતમાં એક કહેવત છે “કામ સત્વને લીધે ફળીભૂત થાય છે નહીં કે સાધન-સામગ્રીથી”. કોઈ કામને સફળ બનાવવા માટે સત્વગુણ વધવો જોઈએ. સત્વગુણમાં વૃધ્ધિ કેવી રીતે થઈ શકે? યોગ્ય આહારથી, યોગ્ય આચરણથી તમારા મનને થોડી...
View Articleહું, મેં, મારું…
મુંબઈની લોકલ ટ્રેનમાં- “આજે ઑફિસમાં પંડ્યાને કહી દીધું, મારી આગળ હુશિયારી નહીં ચાલે. હું કહું એમ જ કરવું પડશે…” જૉગિંગ પાર્કમાં, વહેલી સવારે એક વડીલ- “મારા ઘરમાં હું કહું કરું એમ જ થાય.” આવું કહી રહેલા...
View Articleમનની શાંતિ માટે નિર્મળ મન હોવું જરુરી
મન એક આધ્યાત્મિક શક્તિ છે. એક સેકન્ડમાં તે વિશ્વના કોઈપણ ખૂણે જઈ શકે છે. આ આધ્યાત્મિક સત્તા છે, અદ્રશ્ય સત્તા છે માટે કોઈપણ સાંસારિક પદાર્થ તેના સુખનો આધાર ન હોઈ શકે. મનને રાજી રાખવાના યોગ રૂપી ઉપાયનું...
View Articleઅંધારાંમાં જ્યારે અસલિયત પ્રકાશમાં આવે…
ગયા વર્ષે અમેરિકાના જાણીતા ટીવી ઍક્ટર મેથ્યુ પેરીનું અકસ્માત્ મૃત્યુ થયું. મોત કુદરતી નહોતું એટલે સ્વાભાવિક રીતે જ ઓટોપ્સી થઈ. રિપોર્ટમાં આવ્યું કે કેટામાઈન નામની દવાની આડઅસરના લીધે મેથ્યુનું મૃત્યુ...
View Articleવ્યસ્ત જીવનમાં સરળતા તથા સંતુષ્ટી કેવી રીતે મેળવવી?
રાજયોગના અભ્યાસ દ્વારા મન તથા કર્મેન્દ્રિયો હલકા બની જાય છે. જેવી રીતે મશીનનો સતત ઉપયોગ કરવાથી તે ગરમ થઈ જાય છે તથા તેમાંથી અવાજ આવવા માંડે છે. આવા સમયે આપણે મશીનને બંધ કરીને ગ્રીસ-ઓઇલ વગેરે પૂરીએ છીએ,...
View Articleઆ રીતે તમે તમારા અસ્તિત્વને અનુભવો
બુધ્ધિમતા જ બુધ્ધિમતાને સમજી શકે અને પ્રેમ પ્રેમને. નાક માત્ર સૂંઘી શકે, આંખો માત્ર જોઈ શકે, કાન માત્ર સાંભળી શકે, આમ હ્રદય જ અનુભવ કરી શકે બરોબરને? આપણે હ્રદય (પ્રેમ)ને મગજમાં અને મગજ (બુધ્ધિમતા)ને...
View Articleભૂલનો કોલાહલ, ને શાંત સ્વીકાર
એક વાત તમે પણ નોંધી જ હશેઃ દરેક હાઉસિંગ સોસાયટીમાં અમુક એવા સભ્ય હોય, જેને વાતે વાતે વાંકું પડે. મિટિંગમાં નકામા મુદ્દા ઊભા કરે, જાતજાતના કાયદા બતાવે. મુંબઈની એક પૉશ ગણાતી હાઉસિંગ સોસાયટીની વાત. આ...
View Articleશરીરનું દરેક અંગ આત્મા રૂપી માલિકના ફક્ત સાધન છે
એક વ્યક્તિ ખૂબ ક્રૂર પ્રકૃતિનો છે. તેની આંખોમાં હંમેશા લોહી જમા હોય છે. દરેક વ્યક્તિ તેનાથી ભય પામે છે. જીવનના છેલ્લા ક્ષણોમાં તે વ્યક્તિ નેત્રદાનની જાહેરાત કરે છે. તેના મૃત્યુ બાદ તેની આંખો જન્મથી અંધ...
View Articleમહત્વાકાંક્ષાને તમારી અનંત શક્યતાઓને મર્યાદિત ના કરવા દો
સદગુરુ: અમે એવી દુનિયામાં જીવીએ છીએ જે યુવાનોને તીવ્ર મહત્વાકાંક્ષી બનવા માટે પ્રોત્સાહિત કરે છે. મહત્વાકાંક્ષા એ સિદ્ધિ અને સફળતાની અગત્યની પૂર્વશરત તરીકે ગણાવી છે. મહત્વાકાંક્ષા શું છે? તે ફક્ત એક...
View Article