વિચારોની શક્તિમાં નિર્માણની શક્તિ
(બી. કે. શિવાની) સૌ પ્રથમ આરામથી બેસી પોતાના વિચારોને જોવાનો પ્રયત્ન કરો કે, હું એક શક્તિ છું… જે હું શક્તિ આખો દિવસ ઘરનું, ઓફિસનું તથા અન્ય લોકો માટે ધ્યાન રાખું છું. હું તે જ શક્તિ છું…કે જે આટલા...
View Articleતમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો?
(સદગુરુ જગ્ગી વાસુદેવ) એવું માનવાની ભૂલ કદી પણ ન કરશો કે તમારે જીવનના છેલ્લા દિવસ સુધી એક સમાન વસ્તુ (કાર્ય) જ કરતા રહેવું પડશે. એક ચોક્કસ તબક્કે, ઉપલબ્ધ બુદ્ધિ અને સમજ શક્તિના આધારે તમે કેટલાક...
View Articleશું સ્ટ્રેસ વગરનું જીવન શક્ય છે?
પૃથ્વી પરની પ્રત્યેક જીવંત વ્યક્તિનું એક સર્વ સામાન્ય ધ્યેય છે, તણાવ મુક્ત થવું! દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવન મુક્ત અને ઉલ્લાસપૂર્ણ હોય, સ્ટ્રેસનો સદંતર અભાવ હોય! આવું કઈ રીતે બને? શું સ્ટ્રેસ વગરનું...
View Articleવિચારો પર કાબુ કેવી રીતે મેળવવો?
(બી. કે. શિવાની) આપણે એવું સમજીએ છીએ કે, આપણા મનમાં જે વિચારો બહારથી મનમાં આવે છે તે જ વિચારો પાછાં મનમાં આવશે અને મનમાંથી બહાર આવશે. જે વિચારો કે વસ્તુ મારા કંટ્રોલમાં નથી તે માટે આપણે ખૂબ સાવધાન રહે...
View Articleસમાવિષ્ટની શક્તિ
(સદગુરુ જગ્ગી વાસુદેવ) હું જે અનુભવુ છું, અથવા કોઈ પ્રકારની પરિસ્થિતિ કે અમુક પ્રકારના લોકોને મળુ છું ત્યારે, હું એ ક્ષણે માત્ર બેસું છું, અને ફક્ત તેમને જ જોઉં છું અને મારે તેમના વિશે વિચારવાની પણ...
View Articleસ્વયંને ઓળખો અને હળવેથી ટકોરા મારો
બે હજાર વર્ષ પહેલાં કોઈ દિવ્યાત્મા એ એક સુંદર વાક્ય કહ્યું છે: “બારણે ટકોરા મારો અને એ તમારા માટે ખુલી જશે.” બે હજાર વર્ષ પહેલાં મનુષ્યનું મન ખુબ સરળ, સહજ અને પ્રકૃતિની નિકટ હતું. દ્વાર પર બસ, ટકોરા...
View Articleમનોબળની શક્તિ પર કાબૂ
(બી.કે.શિવાની) જ્યારે આપણું મનોબળ નબળું પડે ત્યારે આપણી અંદર કંઈ ખામી કે કમીનો અનુભવ થાય છે. અત્યારે બજારમાં મંદીનો માહોલ છે, ધંધો પણ ઓછો ચાલી રહ્યો છે તેમ છતાં પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. પરંતુ જયારે...
View Articleદૂરંદેશીતાનું સર્જન
(સદગુરુ જગ્ગી વાસુદેવ) વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઘણી જ સુવિધાઓ અને સગવડો પ્રાપ્ત થઈ હોવા છતાં માનવજાતિ હજી પણ ભારે ગૂંચવણ અને અવ્યવસ્થિતતામાં રાચે છે. દુનિયાના મોટાભાગના લોકો એ સમજણ વિના જ જીવન...
View Articleયમ શું છે? તેના સિદ્ધાંતો કયા છે?
પૃથ્વી પરની તમારી પ્રત્યેક ક્ષણ દિવ્ય છે. તમે એક સુંદર અને દિવ્ય સ્થાન પર છો. સૃષ્ટિમાં કઈં વિશિષ્ટ હેતુ માટે તમારું અવતરણ થયું છે. જાણી લો કે પૃથ્વી પર તમે માત્ર ભોજન લેવા, ઊંઘ કરવા અને વાતચીત કરવા...
View Articleવિચારોને આધારે ભાગ્યનું નિર્માણ
(બી. કે. શિવાની) આપણે એવા સમર્થ વિચારો કરીએ કે, કશું નહિ હવે બધું યોગ્ય થઈ જશે, તો આપણને અંદર શક્તિનો અનુભવ થશે. બીજા લોકો સાથે વાત કરવા માટે આપણે સમય કાઢીએ છીએ પરંતુ પોતાની જાત સાથે…? સવારે ઉઠીને...
View Articleશ્રદ્ધાળુ નહીં, શ્રદ્ધા બનો
(સદગુરુ જગ્ગી વાસુદેવ) શ્રદ્ધા એવું તત્વ છે, કે જેને તમે જન્માવી ન શકો. એક વાર તે પ્રગટ થઈ ગઈ, તો બસ, થઈ ગઈ, પણ જો ન થાય, તો નથી જ થતી. તો શું તેનો અર્થ એ કે ‘મારે બેઠા રહીને એક દિવસ અચાનક શ્રદ્ધા...
View Articleનિયમ”શું છે? નિયમના સિદ્ધાંત શું છે?
સ્મિત જીવનનો સહુથી અમૂલ્ય ઉપહાર છે. આટલું કરી શકો? રોજ સવારે ઉઠીને, અરીસામાં જોઈને પોતાને જ એક સુંદર સ્મિત આપો. પોતાની જાતને કહો કે હું કોઈ પણ પરિસ્થિતિમાં મારા ચહેરા પર સ્મિત જાળવી રાખીશ. ચહેરા પરથી...
View Articleવિચાર એક શક્તિ છે…
(બી.કે. શિવાની) આપણે દરરોજ કેટલા ખુશ રહીએ છીએ? શું જીવનમાં દરેક ક્ષણ ખુશ રહેવું શક્ય છે? સામાન્ય રીતે આપણી એવી એક માન્યતા હોય છે કે દરેક ક્ષણ આપણે ખુશ ના રહી શકીએ. જીવનમાં ક્યારેક ખુશી તો ક્યારેક...
View Articleજ્યોતિર્લિંગ–પરમ મુક્તિનું સાધન
(સદગુરૂ જગ્ગી વાસુદેવ) ઘરતી પર અમુક સંસ્કૃતિ હજરો વર્ષ જુની છે. તેમાંની એક ભારતીય સંસ્કૃતિ છે. હજારો વર્ષોથી આપણે લોકો પરમ મુક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ભૌતિક સુખ જીવનનો માત્ર સુક્ષ્મ ભાગ...
View Articleપૂર્ણ વિશ્રામ એટલે વર્તમાન ક્ષણની સાથે વહ્યા કરવું…
થાકી ગયા છો? ના? તો હવે થાકી જાઓ! કારણ જો તમે થાકી નહીં જાઓ તો તમે ક્યારેય પોતાનાં ઘરે પહોંચી નહીં શકો. તમને ત્યારે જ પોતાનું ઘર યાદ આવશે, તમે ત્યારે જ વિશ્રામ કરશો જયારે તમે થાકી ગયા હશો. જગતમાં સઘળું...
View Articleમનનું ભોજન– શુભવિચાર
(બી.કે. શિવાની) વૈજ્ઞાનિકો એ પણ પુરવાર કરેલ છે કે, સવારે નીંદરમાંથી જાગ્યા પછી આશરે બે કલાક સુધી મનની ગ્રહણ કરવાની શક્તિ ખૂબ જ વધુ હોય છે. ધીરે ધીરે દૈનિક પ્રવૃત્તિઓ શરૂ થતાં મનની ગ્રહણશક્તિ ઓછી થવા...
View Articleઅંતર્જ્ઞાન- જીવનનું મહત્વપૂર્ણ પાસું
(સદગુરુ જગ્ગી વાસુદેવ) તાર્કિક વિચારસરણી એક પ્રકારની સૂઝ છે, અંતર્જ્ઞાનની (ઇંટ્યૂશન) સમજ બીજા પ્રકારની સૂઝ છે. શિક્ષણની આધુનિક રીતના આગમનથી આપણે તાર્કિક વિચારસરણીનો ઘણો વિકાસ કર્યો છે અને અંતર્જ્ઞાનના...
View Articleબુદ્ધત્વ શું છે?
આપણે શું સાંભળતાં હોઈએ છીએ? જો આપણાં જીવનમાં આપણાં સંતાનો કેન્દ્ર સ્થાનમાં હોય તો આપણે આપણાં સંતાનો વિશે વાત કરવા ઇચ્છીએ છીએ, જો આપણાં જીવનનું ધ્યેય પ્રેમ છે તો આપણે પ્રેમ વિશે જાણવા ચાહીએ છીએ. આપણને...
View Articleમનની શક્તિ
(બી.કે. શિવાની) સવારે ઊઠીને તરત જ છાપુ ન વાંચો, મોબાઇલ કે ટી.વી. ન જુવો. પણ તેના બદલે આધ્યાત્મિકતાથી સભર સમાચાર વાંચો, જુવો કે સાંભળો અને સકારાત્મક માહિતી પોતાની અંદર ભરતા જાવ. છાપુ થોડું મોડેથી વાંચો....
View Articleતણાવ એ તમારી રચના છે
(સદગુરુ જગ્ગી વાસુદેવ) તણાવનું કારણ તમે જે કરી રહ્યા છો એ કાર્યની પ્રકૃતિ નથી; એ ફક્ત એટલું જ છે કે તમે તમારી અંદર સરળતાથી કેવી રીતે કાર્ય કરવું એ જાણતા નથી. તમારી પોતાની સિસ્ટમ પર તમારો કોઈ નિયંત્રણ...
View Article