સંઘર્ષ નામની આગમાં મજબૂત બનતો માનવી
આ પૃથ્વી પરના દરેક કાળા માથાના માનવીને બહેતર જીવન જીવવાની અભિલાષા હોય છે. ગરીબ માનવી અથાગ મહેનત કરીને પરિવારને શક્ય એટલાં સુખ આપવાનો પ્રયાસ કરે છે, ધનસંપત્તિમાં આળોટતો તવંગર પૈસાથી શક્ય એટલાં સુખ...
View Articleસમજશક્તિ માટે આવશ્યક છે તિવ્રતા અને વિશ્રામ
સદગુરુ: તિવ્રતા અને વિશ્રામ તમારી સમજશક્તિ માટે ખુબ આવશ્યક છે. અત્યારે જુઓ તો મોટા ભાગના લોકો આ રીતે બનેલા છે: જો હું તેમને તીવ્ર થવા કહીશ તો તે તંગ થઇ જશે અને જો હું તેમને વિશ્રામ કરવા કહીશ તો તેઓ...
View Article“મૌન: જીવનનું ગહન જ્ઞાન”
સંસ્કૃતમાં એક પ્રાચીન કહેવત છે: “ભાષાના મૂળમાં વિકૃતિ છે.” શબ્દોનો ઉદ્દેશ્ય મૌનનું સર્જન કરવું છે. જો શબ્દો વધુ શોર કરે છે, તો તેઓ તેમના લક્ષ્ય સુધી પહોંચ્યા નથી. મૌન એ જીવનનું સ્ત્રોત છે. તમે જોયું...
View Articleશ્રાવણ મહિનો કરવાથી શું ફાયદો?
આવતી કાલથી એટલે પચીસ જુલાઈથી શિવજીની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે. આ સાથે શરૂ થશે ચર્ચા, શંકા-કુશંકાઃ ઉપવાસ, એકટાણાંથી શું થાય? શું ફળ મળે? શું ફાયદો થાય? આ વાત હમણાં બાજુએ રાખી ને એક ઉદાહરણ...
View Articleદ્વાપરયુગની શરૂઆત અને આત્માની શક્તિ…
દ્વાપરયુગની શરૂઆત થતાં જ વિસ્મૃતિ રૂપી અજ્ઞાનનો પ્રહાર આત્મા પર થવાથી માનવ સ્ત્રી-પુરુષ, રાજા-પ્રજા, કાળા-ગોરા સૌ કોઈ બંધનોમાં ફસાતા જાય છે. આત્મા શક્તિહીન થતી જાય છે. નૈતિકતાનો પ્રકાશ ઝાંખો પડતો જાય...
View Articleબાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ મહત્વનું….
સંસ્કૃતમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છેઃ ‘प्रयोजनमनुद्दिश्य मण्डोपि न प्रवर्तते।’ અર્થાત્ માણસ ઉદ્દેશ વિના કંઈ કરતો નથી. માનવીની સાહજિક ક્રિયા પાછળ પણ કોઈ ને કોઈ વિચાર છુપાયેલો હોય છે. વિચારવું અને વર્તવું આ...
View Articleસંતુલનની ચાવી
સદગુરુ: જીવન એક સંતુલન છે. તમે જેને જીવન તરીકે જુઓ છો તે બધું, તમે પોતાને જે જુઓ છો તે બધું જ સંતુલિત હોય ત્યારે જ સુંદર હોય છે. તમારું શરીર, તમારા વિચાર, તમારી ભાવના, તમારી પ્રવૃત્તિ, દરેક વસ્તુ...
View Articleફ્રેન્ડ અને ફ્રેન્ડશિપની વ્યાખ્યા શું?
ગયા રવિવારે દુનિયાભરમાં મૈત્રી-દિવસ ઊજવાયો. સંયોગથી એ દિવસે તથા આગલાપાછલા દિવસોમાં ભારતના ફ્રેન્ડ એવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દોસ્તી ભૂલીને લાદેલા 25 ટકા ટેરિફ વિશે જાતજાતના મેસેજીસ, મીમ્સ,...
View Article“સાચું સ્મિત- જીવનમાં દિવ્યતા અને પ્રગતિની ચાવી”
જ્યારે તમે તમારા દિવસની શરૂઆત સ્મિત સાથે કરો છો, ત્યારે તમારા જીવનમાં દિવ્યતાનો જન્મ થાય છે. સવારે વહેલા ઉઠીને બહારથી અને ભીતર અંતઃકરણથી સ્મિત કરવું એ સાચી પ્રાર્થના છે. હાસ્ય અને સ્મિત આપણા અસ્તિત્વના...
View Articleઆંતરખોજ કરવાની કળા
બે દિવસ પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યાઃ મુંબઈના નીલ નાર્વેકર નામના 17 વર્ષી કિશોરે ‘પઢાઈ એઈડ’ નામનો ઉપક્રમ શરૂ કરી છેલ્લાં ચારેક વર્ષમાં આશરે સાડાપચીસ લાખ રૂપિયા ભેગા કર્યા. આ પૈસામાંથી એણે મુંબઈની...
View Article