લાભ પાંચમઃ કોનું પૂજન લાભદાયી ?
કારતક માસના શુક્લ પક્ષમાં આજે બુધવારે પંચમી તિથિ છે. આ તિથીને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. લાભ પાંચમ માટે...
View Articleગિરનાર પરિક્રમાઃ ભક્તિ, ભજન અને સત્સંગનો સમન્વય
આગામી 31 ઓક્ટોબરથી ગરવા ગિરનારની ગોદમાં લીલુડી પરિક્રમાની શરૂઆત થઈ રહી છે. ગિરનારની પરિક્રમા કરવાનું આધ્યાત્મીક દ્રષ્ટીએ ખૂબ મહત્વ રહેલું છે. કહેવાય છે કે ગિરનાર પર્વત પર અનેક દેવી દેવતાઓ અને...
View Articleગયા તીર્થઃ પિતૃતર્પણની પાવન ભૂમિ
ભારતીય સંસ્કૃતિમાં પિતૃઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પિતૃઓને આપણા ત્યાં ભગવાન માનવામાં આવે છે. અને કહેવાય છે કે જે વ્યક્તિ પર પિતૃઓની કૃપા થાય તે વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારની અડચણો આવતી નથી....
View Articleદેવ દીવાળીઃ દીવા કરવાનો અનોખો પ્રયોગ
દીવાળી બાદ આજે દેવ દીવાળીનો તહેવાર છે. દેવ દીવાળીનું સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ છે. ત્યારે આવો જાણીએ દેવ દીવાળીનો મહિમા અને મહાત્મ્ય. દેવ દિવાળી સાથે પૌરાણીક કથા જોડાયેલી છે. ત્રિપુર...
View Articleલોકવ્યવહારની કળાઃ આ 9 વાત તમારા માટે જરુરી છે
કોઈકે સાચું જ કહ્યું છે કે, તમારો વ્યવહાર એ તમારા સંસ્કારોનું પ્રતિબિંબ છે. રાજા ભર્તુહરિએ પોતાના સમગ્ર જીવન દરમિયાન થયેલા કડવામીઠાં અનુભવોના સારરૂપે આ શ્ર્લોક નીતિશતકમાં આપ્યો છે. दाक्षिण्यं स्वजने...
View Articleશનૈશ્ચરી અમાસઃ શિવકૃપા અને પિતૃકૃૃપા મેળવવાની તક
શનિદેવને રીઝવવાનો દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. આજે શનિવાર અને અમાસનો અદભૂત સંયોગ રચાયો છે, એટલા માટે આજનો દિવસ શિવકૃપા અને પિતૃપા મેળવવાનો ઉત્તમોત્તમ છે. જે જાતકોને શનિની પનોતી હોય તેમના માટે ખાસ ભક્તિ...
View Articleકૃષ્ણ અને વાંસળીઃ એક અલૌકિક પ્રેમની અદભૂત કથા
આજે વાત કરવી છે કૃષ્ણ અને વાંસળી વચ્ચેના સંબંધની. કૃષ્ણને વાંસળી ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ વાંસળીને પોતાનાથી ક્યારેય અલગ નહોતા કરતા. ક્યારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને ક્યારેક તેમના હોઠ પાસે હોય તો...
View Articleગાયત્રી મંત્રઃ એનર્જી અને પોઝિટિવિટી પ્રદાન કરનારો શ્રેષ્ઠ મંત્ર
ગાયત્રી મંત્ર આપણે બધા જાણીએ છે. પરંતુ આપણને તેના મહત્વ,મહાત્મ્ય અને તેની દિવ્યતા વિશે સંપૂર્ણ ખબર નથી. આજે અહીં જાણીશું ગાયત્રી મંત્રના મહત્વ, મહાત્મ્ય અને તેની દિવ્યતા વિશે. ગાયત્રી મંત્રનો અર્થ તે...
View Articleસૂર્યનારાયણનો મહિમાઃ સૂર્યને જળ અર્પણ કરવાથી થતાં અદભૂત લાભ
ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ રહેલું છે. પૌરાણીક અને વૈદિક કાળથી લઈને આજ પર્યંત સુધી આપણે લોકો સૂર્ય પૂજા કરતા આવ્યા છીએ. ત્યારે આજે જાણીશું સૂર્ય ઉપાસના અને સૂર્ય પૂજાના મહત્વ વિશે....
View Articleઆત્માની સર્વોચ્ચતાનું ગીત એટલે અષ્ટાવક્ર ગીતા
સારા પુસ્તકો સમાન કોઈ કાયમી મિત્ર નથી. દુનિયાભરમાં ભારત જગતગુરુની ભૂમિકા ભજવે છે. મોટા મોટા મહાપુરુષો હિમાલયનો પ્રવાસ કરી ગયાં છે, ભારતના ધર્મ અને રીવાજો પાછળ ગંભીર અને સો ટચનું સત્ય છુપાયેલું આજે પણ...
View Articleજાણો- કર્મ અને મોક્ષનો સાચો માર્ગ સાથે જ સુખ અને દુઃખ એટલે શું?
કર્મ… એક એવો શબ્દ કે જે પ્રત્યેક સજીવના જીવન સાથે જોડાયેલો છે. આપણા વડવાઓ કહેતાં કે કર્મની ગતિ ન્યારી છે. આપણે વાત કરીશું કર્મ અને મોક્ષની અને સાથે જ જાણીશું સુખ અને દુઃખની વ્યાખ્યા.ભગવાન ક્રૃષ્ણએ...
View Articleજાણો કયા સ્વપ્ન કેવા પ્રકારના આપે છે સંકેતો
સ્વપ્નની પોતાની એક અલગ જ દુનિયા છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે તમે આખા દિવસમાં જે વિચારો કર્યા હોય તે પ્રમાણેના સ્વપ્નો આવે. પરંતુ આ પૂર્ણ સત્ય નથી. ઘણીવાર સ્વપ્નો આપણને આવનારા ભવિષ્ય માટે સંકેતો પણ...
View Articleપોષી પૂનમઃ આદ્યશક્તિ મા અંબાજીનું પ્રાગટ્ય
આજે પોષી પૂનમનો પવિત્ર દિવસ છે.પોષી પૂનમ એટલે જગતજનની મા આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ. આજે એક એવો પવિત્ર અને ભક્તિ કરી લેવા જેવો દિવસ છે કે જે એક સ્વયં સિદ્ધ દિવસ છે. આ પવિત્ર દિવસ એટલે પોષી સુદ...
View Articleજાણો રૂદ્રાક્ષનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ
રૂદ્રાક્ષ શબ્દની સંધી છુટી પાડીએ તો રૂદ્ર+અક્ષ એમ થાય. હવે તેનો અર્થ સમજીએ તો રૂદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંખ. ભગવાન શિવના આંસુ પૃથ્વી પડ્યા અને તેમાંથી એક વૃક્ષ બન્યું અને તેના પર જે ફળ આવ્યા...
View Articleજ્યોતિષ-વિજ્ઞાનની જુગલબંધીઃ પ્રમેયના રહસ્યમય ત્રિકોણનું શાસ્ત્ર
કેટલાય વિજ્ઞાનીઓએ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને અજ્ઞાત એવા ભવિષ્યમાં દ્રષ્ટિ કરવાની કોશિશ કરી છે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રને વિજ્ઞાનની હરોળમાં નથી મૂકવામાં આવતું, પરંતુ બીજી દ્રષ્ટિએ જ્યોતિષશાસ્ત્ર...
View Articleમકરસક્રાંતિઃ સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ ધરાવે છે આ મહત્વ
સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં અયન કરે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાયણનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે ભગવાન સૂર્ય ઉત્તરાયણમાં હોય છે...
View Articleવસંતપંચમીઃ અજ્ઞાન પર વિજયનું પર્વ, રાશિવાર પ્રયોગ જાણો
તારીખ ૨૨ જન્યુઆરી ૨૦૧૮એ મહાસુદ પાંચમે વસંત પંચમી છે, વસંત પંચમીનો તહેવાર એ જ્ઞાનનું ઉમદા પર્વ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીજીનું પ્રગટ્ય થયું હતું. જ્ઞાનના ઉપાસકો, વિદ્યાર્થીઓ અને...
View Articleજીવનની પૂર્ણતાના અનુભવ માટે આ જરુરી છે…
દરેક મનુષ્ય જીવન દરમ્યાન સારાંનરસા અનુભવોમાંથી પસાર થાય છે, કોઈપણ મનુષ્ય આ ઘટમાળથી બહાર નથી રહી શકતો. જો તમે આ ક્ષણે દુઃખી હોવ તો વિશ્વાસ કરો કે તે બિલકુલ સામાન્ય વાત છે, લાખો લોકોને દરરોજ કોઈને કોઈ...
View Articleલગ્નજીવન સાથે જોડાયેલા રીવાજોનું ધાર્મિક મહત્વ
આજે વાત કરવી છે લગ્નની પરંપરાની. ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી. કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં...
View Articleઅનુસરો ગીતાના આ ઉપદેશને, બદલાઈ જશે જીવન…
શ્રીમદ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે. ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નહી પરંતુ ગીતા એટલે જીવન...
View Article