કર્મની સાથે ધર્મનો મેળ થઈ જાય ત્યારે કર્મ શ્રેષ્ઠ બને
મનુષ્યના દુઃખનું કારણ કર્મ સાથે જોડાયેલ રાગ-દ્વેષ છે. જે કર્મ રાગ-દ્વેષ વશ કરવામાં આવે છે તેનું ફળ થોડા સમય માટે મળે છે, છેલ્લે દુઃખ આપનાર હોય છે. મનુષ્ય આ ક્ષણિક સુખને મેળવવા તથા દુઃખને દૂર કરવા માટે...
View ArticleThe key to happiness
Prime Minister Narendra Modi inaugurated the historic BAPS Hindu temple in Abu Dhabi on the evening of Vasant Panchami on Wednesday. Early in the morning, before the event, Param Pujya Mahantaswami...
View Articleપ્રતિબદ્ધતા: સામાન્ય માણસોથી મહાન માણસોને અલગ બનાવે
સદગુરુ: અવિશ્વસનીય વસ્તુઓ વિશ્વમાં ફક્ત પ્રતિબદ્ધતાથી બહાર આવે છે. એક મહાન ઉદાહરણ મહાત્મા ગાંધીનું છે. જો તમે આ માણસને જુઓ, તો તે પ્રતિભાશાળી અથવા કંઈ ખાસ નહોતા, કૃપા કરીને આને જુઓ. તે અસાધારણ...
View Articleસેવાનું મહત્વ
મોટે ભાગે જે લોકો જવાબદારી લે છે તેઓ પ્રાર્થના નથી કરતા હોતા,અને જે લોકો પ્રાર્થના કરતા હોય છે તેઓ જવાબદારી નથી લેતા. આધ્યાત્મિકતા એક જ સમયે આ બન્નેને શક્ય બનાવે છે. પ્રાર્થના અને જવાબદારીના આ સંયોજને...
View Articleબાહ્ય ટાપટિપ ને આંતરિક સૌંદર્ય
હમણાં છાપાંમાં વાંચ્યું કે સૌંદર્યપ્રસાધનોની લાખો કરોડ રૂપિયાની માર્કેટ છે અને પુરુષો પણ ટાપટિપ પાછળ પૈસા ખર્ચે છે. સૌંદર્ય એટલે શું? બાહ્ય રીતે સારા, સુંદર અને સફ્ળ થવામાં જ જીવનની ઇતિશ્રી છે? મારી...
View Articleસુખ એ તો મનની અવસ્થાનું નામ છે
દ્વાપર યુગ પછી જેમ-જેમ દેહ અભિમાન વધતું જાય છે, પાપ કર્મોના ખાતા વધતા જાય છે. માટે જ બાબા કહે છે કે સૌના માથે પાપ કર્મોનો ભાર ભેગો થતા થતા અંતિમ જન્મમાં ખૂબ વધી ગયેલ છે. જેને આ જ જન્મમાં સમાપ્ત પણ...
View Articleઈચ્છુકતા: જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા
સદ્ગુરુ: યોગની સમગ્ર પ્રક્રિયા માત્ર પોતાને સોંપી દેવાની છે. જ્યારે હું કહું કે તમે સ્વયંને સોંપી દો ત્યારે લોકોને કદાચ ખબર નથી હોતી કે કેવી રીતે સહજતાથી પોતાને સોંપી શકાય. લોકો સ્વંયને સોંપી દે તેના...
View Articleમાનસિક પૅરાલિસીસ વિશે સાંભળ્યું છે?
થોડા સમય પહેલાં એક વિડિયો વાયરલ થયેલો, જેમાં યુનાઈટેડ કિંગડમના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જૉન્સન લંડનની ટ્રેનમાંથી ઊતરે છે. એમના બન્ને હાથમાં સામાન. બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર તથા એ પહેલાં...
View Articleઆજના સમાજમાં મોટાભાગની અનૈતિકતાનું મૂળ કારણ છે ફેશન
ફેશનનો એક જ હેતુ હોય છે કે બીજાને આપણા તરફ આકર્ષિત કરવા. કેટલી આશ્ચર્યની વાત છે કે, લોકો પોતાના ધનને છુપાવીને રાખે છે કે ક્યાંક ઠગની નજર તેના ઉપર ન પડે, અને તે લૂંટી ન જાય. પરંતુ શરીર જે ધન સંપત્તિથી...
View Articleબદલાતી રહેતી દુનિયામાં રહેલી નિશ્ચિતતાઓ
જો તમને ચેતનાની અનિશ્ચિતતાનો, અસંદિગ્ધતાનો, ખ્યાલ આવે છે તો તમે દુનિયાની અનિશ્ચિતતા બાબતે નચિંત થઈ શકો છો. લોકો મોટા ભાગે એનાથી વિપરીત કરે છે. તેઓ દુનિયા બાબતે નિશ્ચિત, સ્પષ્ટ હોય છે અને ઈશ્વર બાબતે...
View Articleશું અસરકારક? ઠાલી વાણી કે અનુકરણીય વર્તન?
‘બોર્ડ એક્ઝામ્સ છે… સમજતો કેમ નથી? જરા સિરિયસ થા…’ ‘હવે મોબાઈલ મૂક… કેટલી વાર તને કહ્યું કે મોબાઈલથી તારું ધ્યાન અભ્યાસમાંથી બીજે ભટકાઈ જાય છે?’ ‘બસ, આ છેલ્લી વાર… આજ પછી હું તને કંઈ કહેવાનો નથી. જે...
View Articleપીડાના મૂળ કારણને દૂર કરો
આ વિશ્વનું દરેક પાસું ચેતનાની અભિવ્યક્તિ છે. આ દુનિયામાં દરેક વસ્તુ ગતિશીલ છે. પર્વત પણ સ્થિર નથી. દરેક અણુ પ્રકૃતિમાં ગતિશીલ છે. તે બધા વિકાસના ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે. સમગ્ર સૃષ્ટિ પાંચ તત્વો...
View Articleનિઃસ્વાર્થભાવે કોઈની તરફ હાથ લંબાવ્યો છે?
બે’એક દિવસ પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. દુબઈમાં વસતા 66 વર્ષી ભારતીય બિઝનેસમૅન અને દાનવીર ફિરોઝ મર્ચન્ટે દસ લાખ દિરહામ (આશરે સવાબે કરોડ રૂપિયા) રૂપિયા ભરીને ખાડી દેશોની વિવિધ જેલમાં સબડતા 900...
View Articleપોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો
તીરંદાજી અને બીજા બધા પ્રકારના શસ્ત્રો શીખવા માટે દ્રોણાચાર્યને શ્રેષ્ઠ ગુરુ માનવામાં આવતા હતા. કૌરવો અને પાંડવો તેમના શિષ્યો હતા. આ 105 ભાઈઓમાંથી, અર્જુન તેમનો પ્રિય શિષ્ય બન્યો, જેને તેમણે સૌથી વધુ...
View Articleવિજય તો મળશે જ, પણ…
આજથી થોડા જ દિવસોમાં હોલિકા દહન તેમ જ રંગોત્સવની ઉજવણી દેશભરમાં થશે. ધુલેટીની આગલી રીતે ઠેર ઠેર હોળી પ્રગટે ને એની અગનજ્વાળાનો પ્રકાશ આસપાસ ફેલાય. આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં વિજ્ઞાનની કૃપાથી...
View Articleબીજાને નીચા દેખાડવાની ભાવનાથી કરવામાં આવતું કર્મ વ્યર્થ છે
દેવતાઓની આત્મા અને શરીર બંને પાવન હોય છે. આ માટે તે ભ્રષ્ટાચાર કરવામાં, જૂઠું બોલવામાં, દગો કરવામાં જરા પણ સંકોચ નથી કરતો. મૂલ્યોની સાથે સાદગી ભર્યું જીવન જીવવામાં તેને શરમ આવે છે. એ વિચારે છે કે લોકો...
View Articleશું વૈરાગ્ય કંટાળાજનક છે?
વૈરાગ્યનું આવવું કુદરતી રીતે શરુ થાય છે. જ્યારે તમે મોટા થઈ જાવ છો ત્યારે તમારું મન નાની નાની વાતોમાં અટકતું નથી. જેમ કે, તમે નાના હતા ત્યારે તમને લોલીપોપ બહુ ભાવતો. જ્યારે તમે સ્કૂલ કે કોલેજમાં ભણવા...
View Articleક્ષમાઃ સજ્જનોનો શણગાર
એક ચાંપ દાબોને ઓરડામાં અજવાળું થઈ જાય એવા ચમત્કારિક વીજળી-બલ્બની શોધ કરવા અમેરિકાના વિજ્ઞાની થૉમસ આલ્વા એડિસને અથાક પરિશ્રમ કર્યો હતો. શોધ થયા બાદ એડિસનની લેબોરેટરીમાં એ અને એમની ટીમના સભ્યો સખત મહેનત...
View Articleઆત્મજ્ઞાન એટલે શું?
સદ્ગુરુ અહીં જણાવી રહ્યા છે કે આત્મજ્ઞાન શું છે અને કેવી રીતે તે એક પસંદગી નથી, પરંતુ સૌના જીવનમાં તે અનિવાર્ય છે. જ્યારે લોકો ‘આત્મજ્ઞાન’ શબ્દ સાંભળે ત્યારે કદાચ તેમના મનમાં હિમાલયની અમુક ગુફાઓની છબી...
View Articleસ્વભાવ નામના દુશ્મન સાથે વેર બાંધો…
ગ્રીક ફિલૉસૉફર એરિસ્ટોટલનું આ એક વિધાન અવારનવાર ટાંકવામાં આવે છેઃ “મૅન ઈઝ અ સોશિયલ એનિમલ અર્થાત્ માણસ પણ એક રીતે જોતાં સામાજિક પ્રાણી છે. તો માનવસ્વભાવ અથવા માનવતાની વ્યાખ્યા કરતાં કોઈએ કહ્યું કે મૅન...
View Article