મહાશિવરાત્રિઃ શિવઉપાસનાનો શ્રેષ્ઠ અવસર
આજે ઉત્સવોમાં ઉત્તમ એવો મહાશિવરાત્રીનો ઉત્સવ છે. દેવાધીદેવ મહાદેવની ઉપાસના અને પૂજા અર્ચના કરવા માટે શિવરાત્રીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે chitralekha.com પર વાત કરીશું મહાશિવરાત્રીના મહાત્મ્ય...
View Articleફક્ત ૮ મિનિટ મેડિટેશન અને મેળવો મોટા ફાયદા
આપણે ઘણીવાર ધ્યાન અને મેડિટેશન વિષે સાંભળીએ છીએ, મેડિટેશનના અનેક ફાયદા છે તે જાણીએ છીએ. પરંતુ મેડિટેશન કરવું આજ સુધી ઘણાને તકલીફભર્યું કે પડકારજનક પણ લાગતું હશે. આજે અહી મેડિટેશનની સૌથી વધુ વપરાતી...
View Articleકોણ હતી કૃષ્ણની 16 હજાર રાણીઓ?, જાણો રહસ્ય
સત્ય ન જાણતાં અથવા તો સત્ય ન સ્વીકારી શકતાં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે કૃષ્ણએ હંમેશા 16 હજાર રાણીઓ સાથે લક્ઝૂરિયસ લાઈફ જીવી છે. પરંતુ કૃષ્ણની 16 હજાર રાણીઓ હોવા પાછળનું સત્ય આ લોકો સ્વીકારતાં...
View Articleશાંતિનો સાચો માર્ગ ધમ્મપદ સરિતાઃ એ પરમ મિત્ર સાથે દોસ્તી કરી લો
આજનો સમય ભારે દોડાદોડી અને સતત વ્યસ્તતાવાળો છે. માણસ પાસે પહેલા કરતા સંપતિ વધી છે, સુખ સગવડ વધ્યા છે પણ સંતોષ, શાંતિ અને પ્રેમ ઘટ્યા છે તે પણ સત્ય છે તે સ્વીકારવું પડશે. શાંતિ મળે અને સંતોષ હોય તો...
View Articleજાણો ચૈત્રી નવરાત્રિમાં આરાધનાનું મહત્વ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને...
View Articleજાણો હનુમાન જન્મ કથા અને ચાલીસાની શક્તિઓનું વિશેષ મહાત્મ્ય
पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना । कवन सो काज कठिन जग माहि, जो नहीं होत तात तुम पाहि । આજે હનુમાન જયંતી છે. હનુમાનજી મહારાજ એ દેવોના પણ દેવ એવા ભગવાન શિવના 11માં રૂદ્ર છે. અર્થાત...
View Articleવિજ્ઞાને પણ માન્યુંઃ આ છે સક્સેસ મંત્ર
અત્યારના આ ફાસ્ટ યુગમાં આપણે એટલા બધા વ્યસ્ત બની ગયા છીએ કે આપણે પોતાની જાત માટે પણ સમય ફાળવી શકતા નથી. તો બીજો યક્ષ પ્રશ્ન એ છે કે અત્યારની યુવા પેઢી ધર્મ અને તેમા બતાવેલા જીવન ઉત્તમ બનાવવાના વિચારોને...
View Articleમનના મોતી, ધમ્મપદ સરિતા
સત્યને સત્ય તરીકે સ્વીકારવું અને હકીકતને સભાનપણે સ્વીકારવાથી મનુષ્યને સુખનો માર્ગ મળે છે. જે સત્યને સમજતો નથી, હકીકતને સ્વીકારવા માંગતો નથી, અર્થાત ન જોયેલા સુખને શોધવા મથે છે, જે તર્ક સંગત હકીકત નથી...
View Articleઅખાત્રીજઃ આજના દિવસે કરેલા પુણ્ય કર્મનો નહીં થાય ક્ષય
આજે અક્ષય તૃતીયા-અખાત્રીજનો પાવન દિવસ છે. હિંદુ ધર્મમાં આ તિથિનું અનેરું મહત્વ રહેલું છે. અખાત્રીજ તરીકે જાણીતી આ તિથિ એટલે આમ તો વણજોયું મુહૂર્ત. અક્ષય અર્થાત જેનો ક્ષય નથી થતો તે. હિંદુ પંચાગ અનુસાર...
View Articleહાલની ગરમી વિશે પુરાણોએ કરી હતી ભવિષ્યવાણી
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ વર્ષે માર્ચથી જ ગરમીએ પોતાનો મિજાજ બતાવ્યો છે, પરંતુ અત્યારે જે ગરમી વધી રહી છે તેની વાત તો વર્ષો પહેલા પુરાણોએ કરી છે. આવો જાણીએ અત્યારે વધી રહેલી ગરમી વિશે પુરાણોએ લાખો...
View Articleસ્ટીવ જોબ્સ જેમના દર્શનાર્થે આવ્યાં હતાં: નીમકરોલી બાબા
જયારે હું તમને એમ કહું કે, એક બાબા બધું જ જાણે છે, ત્યારે તમારા મનમાં કેવો વિચાર આવશે? એક બાબા જે વર્તમાન, ભૂતકાળઅને ભવિષ્ય બધું જ જાણે છે, આ વાત જલ્દી માન્યામાં આવી શકે નહી. પરંતુ આ વાત સત્ય છે અને આ...
View Articleઅધિક માસઃ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ મહિનો
16 મેને બુધવારથી અધિક જેઠ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આપણે અધિક માસના મહત્વને જાણવું જરૂરી થઈ પડે છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ એટલે સાક્ષાત ભગવાન શ્રી હરિ, અને માસ એટલે...
View Articleશિવમહાપુરાણઃ ભસ્મ તીલકનો અનન્ય મહિમા
આજે વાત કરવી છે ભસ્મની. ભસ્મ શબ્દ આમ આપણને સામાન્ય લાગે પરંતુ તેનો મહિમા અપરંપાર છે. શિવમહાપુરાણમાં ભસ્મનો અનન્ય અને દિવ્ય મહિમા વર્ણવવામાં આવ્યો છે. શિવમહાપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે જે વ્યક્તિ...
View Articleમહાદેવની ઉપાસના માટે શ્રેષ્ઠ પ્રદોષ કાળ
ભગવાન સદાશિવ એ ભોળાનાથ છે. ભોળાનાથની કૃપા અનન્ય છે, તેઓ ભક્તોને ક્ષણભરમાં મુક્તિ આપનાર છે. જે ભક્ત પર ભગવાન ભોળાનાથની દ્રષ્ટિ પડી ગઈ તેનો બેડોપાર થયો સમજો. નવગ્રહો અને નભોમંડળ મહાદેવને આધીન છે. તેઓ...
View Articleઝેન સાધુની એક વાત અને જીવવાનો આનંદ
એકવાર એક બાળક તેના ગુરુજી સાથે મોટું થયું. તેણે પોતાના જીવનનો મહત્વનો સમય તેના ગુરુજી પાસે વિતાવ્યો. અનેક વર્ષો પછી તે બાળક જયારે ઉમરલાયક થયો ત્યારે તે એક ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિ બની ગયો હતો. તે એક...
View Articleજીવનમાં સફળ થવા માટે શ્રેષ્ઠ ઉપાય શું છે?
મનુષ્ય અવતાર એ મહામુલો અવતાર છે. એક જીવ જ્યારે 84 લાખ અવતારો લે છે ત્યારબાદ તેને મનુષ્ય અવતારની પ્રાપ્તિ થાય છે. પરંતુ આટલો મહામુલો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતા ઘણા લોકોને તેની કોઈ કીમત હોતી નથી. પરંતુ...
View Articleધૂપમાં શ્રેષ્ઠ ગૂગળનો આ ઉપયોગ પણ છે
જેમ જેમ જીવનમાં ભાગદોડ વધતી જાય છે, તેમ તેમ માણસને શાંતિની વધુને વધુ જરૂર પાડવા લાગે છે. સુગંધનો અનુભવ તમને શાંતિ અને આહલાદક અનુભવ આપી શકે છે. ગૂગળ એક એવો પ્રાકૃતિક ગુંદર છે કે જેનો ધૂપ તરીકે ઉપયોગ...
View Articleવટસાવિત્રી વ્રતઃ નારીનું અનન્ય તેજ સાવિત્રી
આજથી શરુ થતાં વટસાવિત્રીના વ્રતના મહિમા વિશે વાત કરવી છે. પરીણિત સ્ત્રીઓ વટસાવિત્રીનું વ્રત કરે છે. કારણ કે આ વ્રત કરવાથી પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે પુત્રનું સુખ પ્રાપ્ત થાય છે અને સાથે જ ધન ધાન્ય...
View Articleઅમરનાથ યાત્રા-2018: સુરક્ષાની દ્રષ્ટિએ હાઈટેક…
દક્ષિણ કશ્મીરસ્થિત પવિત્ર બાબા અમરનાથની ગુફા માટેની વાર્ષિક અમરનાથ યાત્રાનો આરંભ થઈ ગયો છે. ગયા વર્ષે અમરનાથના યાત્રાળુઓની એક સુરક્ષાવિહોણી બસ પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાંથી બોધપાઠ લઈને કેન્દ્ર...
View Articleએવા સત્ય કે જે તમારું જીવન આજે જ બદલી શકે છે
આપણે જીવનમાં રોજ સારા ખરાબ અનુભવોમાંથી પસાર થઈએ છીએ. ન ગમતાં માણસો અને ગમતાં માણસોની વચ્ચે જીવ્યાં કરીએ છીએ. સફળતા અને નિષ્ફળતાને વાગોળ્યાં કરીએ છીએ. દરેક મનુષ્ય જીવનમાં લગભગ એકસરખાં પડકાર અનુભવે છે....
View Article