જીવનરૂપી પરીક્ષામાં સફળતા મેળવવી
દરેક વ્યક્તિ સફળતા મેળવવા માટે સ્પર્ધામાં હોય છે,પરંતુ કોઈ વ્યક્તિ સફળતા ખરેખર શું છે તે વિચારવા માટે થોભતી નથી. મોટાભાગના લોકો માટે જયારે લોકો કહે કે તમે સફળ છો,તે જ સફળતા છે. આવી સફળતા મળે છે કે નહિ...
View Articleસાધુ જ્ઞાનવત્સલદાસ: 21મી સદીની સૌથી મોટી ભૂલ
થોડા સમય પહેલાં મારી પાસે એક ભાઈ આવ્યા. મને કહે, “મારો યુવાન પુત્ર આમ તો બધી રીતે સારો છે, સારું ભણ્યો છે, સારી જૉબ છે, પણ એનો એક પ્રોબ્લેમ છે. એ સતત એવું ઈચ્છતો હોય છે કે બધા લોકો, બધો સમય એને જ જોયા...
View Articleઆપણે વિચારવાની આદત બદલવી જોઈએ
આમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે પોતાની વિચારવાની આદતને બદલવી જોઈએ. આપણે જે પકડી રાખીએ છીએ કે મારી સાથે ખોટો વ્યવહાર કર્યો ચાલો બહારથી તો માફ કરી દીધું. પરંતુ હવે એ જોવાનું છે કે જ્યારે આપણે ભેગા થઈએ...
View Articleમાનવીની સનાતન સમસ્યાઃ અસ્થિર માનસતંત્ર…
તમે, હું, આપણે સૌ બાળપણમાં આ પાઠ ભણ્યા છીએ. ધાર્યા નિશાન પર તીર તાકીને ઊભેલા અર્જુનને ગુરુ દ્રોણાચાર્ય પૂછે છે કે તને તારી આસપાસ શું દેખાય છે ત્યારે અર્જુન કહે છેઃ હે ગુરુવર્ય, મને તો પક્ષીની એક આંખ...
View Articleશ્રી શ્રી રવિશંકર: સંપૂર્ણ જીવન
અજ્ઞાન અવસ્થામાં અપૂર્ણતા હોવી કુદરતી છે અને સંપૂર્ણતા(ક્ષતિહિનતા) માટે પ્રયત્ન કરવો પડે છે. જ્ઞાન કે પ્રબુદ્ધતાની અવસ્થામાં અપૂર્ણ રહેવા પ્રયત્ન કરવો પડે છે; સંપૂર્ણતા અનિવાર્યપણે આવશ્યક અને ટાળી ના...
View Articleમાફ કરો અને ભૂલી જાવ
આમાં થાય છે એ કે કોઈનાથી દુઃખી થવાના સ્વભાવના કારણે ઘણીવાર મને પોતાનાથી જ નફરત થઈ જાય છે કે હું જ ખોટી છું. મારી સાથે બધા આ રીતે જ વર્તે છે. કોઈએ મારી સાથે ખોટો વ્યવહાર કર્યો તો મારી સહન કરવાની શક્તિ...
View Articleસદગુરુ: સાચી ગરિમા શું છે?
સાચી ગરિમા તેણે જ ખબર છે, જે પાપ પુણ્યથી પરે છે. આ પ્રકારના વ્યક્તિને જીવન કે મૃત્યુનો ભય સતાવતો નથી. સફળતા કે નિષ્ફળતાની, સ્વીસ્કૃતિ કે વિરોધની ક્ષણોમાં વિચલીત થતો નથી. જે મુક્ત છે તે જ આ ગરિમાને સમજી...
View Articleશ્રી શ્રી રવિશંકર: સાચી સફળતા કોને કહેવાય?
તમે જીવનમાં અનુકૂલન શોધો છો. તમારે શા માટે પૈસા જોઈએ છે? કારણ કે તમારે સગવડો જોઈએ છે. કોઈ પણ પ્રકારની જરુરિયાત એક જ શબ્દ પર આવીને અટકે છે- અનુકૂળતા. અનુકૂલનના ઘણા સ્તર હોય છે. એક છે શારીરિક-જો તમે ઘાસ...
View Articleમંત્ર- અસ્તિત્વની ચાવી
મંત્ર એટલે ધ્વનિ. આજે આધુનિક વિજ્ઞાન આખી સૃષ્ટિને એક કંપન તરીકે જુએ છે. જ્યાં કંપન છે ત્યાં ધ્વનિ જરૂર હશે. એટલે એનો અર્થ એ થાય કે આખી સૃષ્ટિ એક પ્રકારની ધ્વનિ છે અથવા જુદી ધ્વનિઓનું એક મિશ્ર છે- આખી...
View Articleજીવનમાં પ્રબળ ઈચ્છાઓ
એવું શું છે જે તમને વાસ્તવિકતાથી,સત્યથી, ઈશ્વરથી દૂર રાખે છે?ચાર પ્રકારના ભય કે પ્રબળ ઈચ્છાઓ તમને દુનિયા સાથે જોડી રાખે છે.તેમને એષણા કહેવાય છે અને તેમના ચાર પ્રકાર છે પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા અને...
View Articleનકામાં વિચારોને બદલો
આટલી બધી ચર્ચા પછી આપણી ઘણી બધી માન્યતાઓ કે જેના ઉપર આપણું જીવન આધારિત હતું તે એક પછી એક તુટતી જાય છે. આપણે જોયું કે એ ખોટી માન્યતાઓ આપણને ભૂતકાળમાં બાંધી રાખતી હતી તથા આપણે ક્યાંક ને ક્યાંક તે કારણે...
View Articleદુ:ખના દરિયાને પાર કરવો
તમે જ્યારે વ્યથિત હોવ છો ત્યારે શું કરો છો? નારદજી ભક્તિ સૂત્રમાં જણાવે છે,” યો વિવિક્તસ્થાનમ્ સેવતે,યો લોકાબંધા મુન્મુલ્યતિ,યો નિસ્ત્રયગુણ્યો ભવતિ,યો યોગક્ષેમમ્ ત્યજતિ”. નારદજી કહે છે, એકાંતમાં ચાલ્યા...
View Articleરાજયોગ મેડિટેશન દ્વારા સકારાત્મક સંકલ્પો ઉત્પન્ન કરીએ
હા એવું કરવાથી વ્યર્થ વિચાર નહિ આવે, કારણકે આપણે વિચારવાનું જ બંધ કરી દીધું. પરંતુ આપણે વ્યર્થ વિચારોને પરિવર્તન કરવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. ફક્ત વિચારોને દબાવી દીધા છે. પછી જ્યારે આપણે કામ પર...
View Articleઅધ્યાત્મ: એક અસાધારણ લોભ
ધારો કે તમે તમારી ધન માટેની મહત્વકાંક્ષા છોડીને ભગવાન માટેની મહત્વકાંક્ષા અપનાવો છો, તો તેનો અર્થ એ થાય કે, પહેલાં તમને સર્જનનાં એક ટુકડાની ઈચ્છા હતી, હવે તમે સર્જનહારને મેળવવાની ઈચ્છા ધરાવો છો. શું...
View Articleજ્ઞાનના ચાર સ્તંભ
જ્ઞાન એકદમ સરળ છે અને છતાં બહુ સહેલું નથી! તમે ‘એ’ હોવા છતાં ‘એ’ છો એવું જાણવા માટે કંઈક તૈયારીની જરૂર પડે છે.એ સત્યનું માત્ર નિરૂપણ કરવાથી સહાય મળતી નથી.તમારે એક દ્રષ્ટા તરીકે જોવું પડે છે અને એ રીતે...
View Articleજ્ઞાનવત્સલદાસ: 2023માં આ એક શબ્દ વિના ચલાવી લેજો…
નભોમંડળમાં ચમકતા બે તારલાનું ધરતી પરનું જાણે એ મિલન હતું. એ ધરતી હતી દક્ષિણ આફ્રિકાની. બે તારલા એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ અને આફ્રિકાના રાષ્ટ્રપુરુષ નેલ્સન મંડેલા. આ...
View Articleરાજયોગ મેડિટેશન દ્વારા સંસ્કારોનું પરિવર્તન કરીએ
રાજયોગ મેડિટેશનમાં આપણે જે સકારાત્મક શક્તિશાળી સંકલ્પો કરીએ છીએ તેની અસર ફક્ત તે સમયે જ નથી રહેતી પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે છે ત્યારે તે કામ કરે છે અને આપણને મુશ્કેલીઓથી બચાવે...
View Articleમુક્તિની ઈચ્છા થવી એ આશીર્વાદરુપ છે
મુક્તિ એટલે શું? મુક્તિ એટલે જીવનમાં રહેલી દુખદાયક રીતભાતોમાંથી આઝાદી મેળવવી. વ્યક્તિ રીતભાતોમાં જીવન વ્યતીત કરતો હોય છે.પણ એ બાબતે જાગૃતિ ના હોય એવું બની શકે છે, બિલકુલ પ્રાણીઓની જેમ. માટે જ, જીવનની...
View Articleબીજાની સ્મિતલહર માટે મથનારા…
એક બહુ જાણીતી વ્યંગકથા છે. એક સિનિયર સિટિઝન પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા બેઠા હતા. ટ્રેન આવવાને હજુ વાર હતી એટલે ટાઈમ પાસ કરવા એ રામાયણ વાંચતા હતા. એમની બાજુમાં એક નવદંપતી બેઠેલાં. કાકાને રામાયણ...
View Articleમન શાંત બનતું જશે તેમ આપણા વિચારો પણ ધીમે ચાલશે
થોડો સમય પોતાના માટે આપવાનું લક્ષ્ય રાખો, વિચારો સાથે ટકરાવ ન કરો. મનના વિચારોને રોકવાનો કે તેને બંધ કરવાનો પ્રયત્ન ન કરો, પરંતુ ધ્યાન આપો કે હું બીજા પ્રકારના વિચારો પણ કરી શકું છું. આપણને અનુભવ થશે...
View Article