ઇષ્ટ દેવતા: તમારા પોતાના અંગત ભગવાનની રચના
પૂર્વમાં, ભગવાનના નિર્માણ માટે એક સંપૂર્ણ વિજ્ઞાન અને તકનીક એવી રીતે વિકસિત થઈ કે આપણે ભગવાન બનાવતા કારખાનાઓ સ્થાપી દીધા! આ એકમાત્ર સંસ્કૃતિ છે જે સમજી ગઈ કે ભગવાનનું નિર્માણ આપણે કર્યું છે. બીજે બધે,...
View Articleવા વાયા ને નળિયું ખસ્યું…
“અરે એની શું વાત કરો છો? સાવ નકામો છે… એનામાં પડવા જેવું નથી… જો કે હું એને મળ્યો નથી, પણ એના વિશે ઘણું ઘણું સાંભળ્યું છે.” આવા સંવાદ આપણે રોજબરોજના જીવનમાં સતત સાંભળતા હોઈએ છીએ. આપણી ભાષામાં એક સરસ...
View Articleએ શિક્ષણ કે જે સદાચારને રોપે અને પોષે છે તે જ સાચી સમજણ આપે છે
આજે, દરેક માતા-પિતાને ચિંતા હોય છે કે તેમના બાળકો સારા ભણેલા માણસ તરીકે તથા જીવનમાં કેટલાક મુલ્યો સાથે ઉછરે અને તેઓ સુખી થાય. પરંતુ જીવનયાત્રામાં સુખ સાથે મેળાપ દુષ્કર લાગે છે. એક બાળકને જુઓ, નાના...
View Articleજૂની માન્યતાઓને મેડિટેશન દ્વારા બદલી શકીએ છીએ
જ્યારે એક દિવસ તમે આ પ્રેક્ટિસ કરશો તો આખો દિવસ તમને તેનું પરિણામ જોવા મળશે. તે આપને પ્રેરણા આપશે. થોડા દિવસમાં તમે અનુભવ કરશો કે તમારી માન્યતા બદલાઈ રહી છે, તમારો સંસ્કાર દરેક પરિસ્થિતિમાં શાંત-સ્થિર...
View Articleશૂન્યમાંથી સર્જન કરવાનું સામર્થ્ય એટલે સંકલ્પ
એનું નામ દશરથ માંઝી. પર્વત પુરુષ જેવા ઉપનામથી પંકાયેલા દશરથ બિહારમાં ગયા જિલ્લાની નજીક ગહલૌર ગામના નિર્ધન મજૂર. એ વિસ્તારમાં આજથી આશરે 65-70 વર્ષ પહેલાં વીજળી, પાણી, તબીબી સારવાર જેવી પાયાની સુવિધા ન...
View Articleઅસ્તિત્વનો અનુભવ
માત્ર જેમને આંખો છે તે જ જોઈ શકે છે અને કાન છે તે જ સાંભળી શકે છે. જે જોવાનું છે તેને સાંભળી શકાતું નથી – તેને જોવું જ પડે છે. જીવનમાં પાંચ પરિમાણ કે પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય છે- જોવું, સાંભળવું,...
View Articleબાળકુસુમની ખીલવણી તમારા હાથમાં…
થોડા જ દિવસ પહેલાં, (મંગળવાર, 21 ફેબ્રુઆરીએ) એક સમાચાર વાંચ્યા ને કંપારી છૂટી ગઈ. કર્ણાટકના હસન જિલ્લામાં 20 વર્ષના એક યુવાને લેટેસ્ટ આઈફોન ઑનલાઈન ઑર્ડર કર્યો. પેમેન્ટમાં વિકલ્પ રાખ્યોઃ કૅશ ઑન ડિલિવરી...
View Articleપોતાના શરીરને ભૂલી પોતાને આત્મા અનુભવ કરો
આપણી ઓળખાણ બને છે આપણા કાર્ય, પદવી તથા સંબંધ વિગેરે થી. સંબંધ પણ જીવનની યાત્રા સાથે બદલાતા રહે છે. પહેલા મારી ઓળખાણ કોઈની પુત્રી તરીકે હોય છે. થોડા સમય બાદ મારી ઓળખાણ એક માતાના રુપમાં હોઈ શકે છે. પછી...
View Articleજૂનાં કપડાં પહેરીને નવાં પુસ્તકો ખરીદો…
“સ્વામી, તમે નવી દિલ્હીના બુક ફૅરમાં જશો?” આજે સવારે એક સત્સંગીએ મને આ સવાલ કર્યો. ગયા શનિવારથી એટલે કે 25 ફેબ્રુઆરી, 2023થી નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘ન્યુ દિલ્હી ઈન્ટરનેશનલ બુક ફૅર’નો આરંભ થયો, જે...
View Articleશ્રી શ્રી રવિશંકર: જ્ઞાનરુપી કાંસકો
દરેક ક્ષણે મનમાં શું ચાલી રહ્યું છે તેના પર તમે ધ્યાન આપ્યું છે? હવે પછી શું થશે તે વિશે મન વિચાર્યા કરે છે. જ્ઞાન એટલે મનની આ વૃત્તિ વિશે; મનમાં આ ક્ષણે શું ચાલી રહ્યું છે તે બાબતે જાગૃત થવું.બીજી બધી...
View Articleઆપણું દરેક કાર્ય અલૌકિક હોવું જોઈએ…
રાજયોગ મેડિટેશનમાં આપણા વિચારો બદલાય છે. શરીર તથા પોશાક પણ મહત્વપૂર્ણ છે પરંતુ આપણને તે જાગૃતિ હોવી જોઈએ કે આ મારો પોશાક છે જે સાફ હોવો જોઈએ. મારું શરીર સ્વચ્છ અને સ્વસ્થ હોવું જોઈએ. પરંતુ એવું તો ન જ...
View Articleમનુષ્યોનું અવલોકન
પ્રશ્ન: આપણે આગેવાનોને મોટી જવાબદારીઓ લેવા અને આગલા સ્તર ઉપર પહોંચવા માટે કેવી રીતે તૈયાર કરીએ? સદગુરુ: લોકો સાથેના મારા અનુભવ પ્રમાણે, જો તમે કોઈ વ્યક્તિને -જે એક સ્તરે શ્રેષ્ટ કામગીરી કરતા હોય- તેને...
View Articleબાહ્ય નહીં, આંતરિક પરિવર્તનથી મળે શાંતિ…
ચેન્જ ઈઝ ધ ઑન્લી કૉન્સ્ટન્ટ અથવા પરિવર્તન એ તો સંસારનો નિયમ છે જેવા વાક્યો આપણે આપણે અવારનવાર સાંભળતા રહીએ છીએ. એ વાત સાચી કે અહીં ક્ષણે ક્ષણે બધું જ બદલાતું રહે છે. પુષ્પો પાંગરે છે ને કરમાય પણ છે....
View Articleઆપણે દેહ ભાનમાંથી બહાર આવી આત્મિક દૃષ્ટિ કેળવાની છે
હવે તમે ચોકીદાર સાથે કે અધિકારી સાથે વાત કરો તો તમને અંદરથી એ સ્પષ્ટ હશે કે હું આત્મા સાથે વાત કરી રહેલ છું. પરિણામે એકબીજા સાથે જે ઉર્જા ની આપ-લે થશે તે સ્નેહ તથા સન્માન વાળી હશે. કારણકે હું હોદ્દા...
View Articleચેતનાના સ્વાભાવિક ગુણો અનુસાર જીવવું
આ ક્ષણે જાગૃત થાવ અને તમે કોણ છો એ જાણો. તમે જેવા દેખાવ છો અને જે કામ કરો છો અથવા અન્ય લોકો સાથેના સંબંધોના આધાર પર તમે તમારી જાતને ઓળખો છો? તમે તમારા શરીર,વિચારો અને લાગણીઓ કરતાં ઘણું વિશેષ છો. આ તમામ...
View Articleઈચ્છા વત્તા પુરુષાર્થ બરાબર સફળતા…
ગુજરાતના એક નાનકડા ગામમાં એ બાળક જન્મ્યો સાવ સામાન્ય પરિવારમાં. પિતા શિક્ષક હતા, મહિને પંદર રૂપિયાનો પગાર. બે છેડા ભેગા કરવા નોકરી ઉપરાંત ક્યારેક કોઈનું નામું લખે. આમ પગાર અને ઓવરટાઈમમાંથી માંડ ઘરનું...
View Articleહું એક આત્મા છું એ નિશ્ચય થઈ જાય તો આપણું જીવન જ બદલાઈ જશે
આજે કળિયુગમાં લોકો દુઃખ આશાંતિ ના કારણે તથા સહનશક્તિ ન હોવાના કારણે નાની ઉંમરમાં પણ પોતાના જીવનને સમાપ્ત કરી રહ્યા છે (આત્મહત્યા કરી રહ્યા છે). આ પ્રકારના લોકો પોતાને જ નથી જાણતા તો મનુષ્ય જીવનના...
View Articleતમારા શ્રેષ્ઠ સ્તરે કાર્ય કરો…
થોડા વર્ષો પહેલા હું જ્યારે પ્રથમ વખત અમેરિકા ગયો ત્યારે એક શબ્દ જે મેં દરેક જગ્યાએ સાંભળ્યો તે હતો ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ.’ કેમ કોઈ તેમના તણાવનું સંચાલન કરવા માંગે છે? હું સમજી શકું છું કે તમે તમારા...
View Articleસાચી મુક્તિ
મન બે પ્રકારના હોય છે- ખુલ્લું મન અને બંધિયાર મન.જે મન એમ કહેતું હોય, “મને ખબર છે,આ આમ જ હોય” એ મન બંધિયાર હોય છે.ખુલ્લું મન એટલે જે કહેતું હોય,”અરે,શક્ય છે,કદાચ,મને ખબર નથી!”બધી સમસ્યાઓ ‘જાણું છું’ ને...
View Articleશુકન-અપશુકન…છીંક-બિલાડી
આવતા અઠવાડિયે (30 માર્ચ, 2023) રામનવમી છે અને આ જ દિવસે રામજન્મભૂમિ અયોધ્યા પાસે આવેલા એક નાનકડા ગામ, છપૈયા ગામમાં ૩ એપ્રિલ, ૧૭૮૧ની રાત્રિએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. આથી સ્વામિનારાયણ...
View Article