દેખાવ નહીં, આચરણ બોલશે
ગાંધીજી ઈંગ્લાંડમાં રાજાના મહેલમાં જતા હતા. તન પર જાડી ધોળી શાલ, પોતડી ને ચંપલ. પત્રકારોએ પૂછ્યું, તમે આ કપડાં પહેરીને રાજાને મળવા જશો? ત્યારે ગાંધીજીએ કહ્યું, રાજાએ પણ બે માણસનાં કપડાં પહેર્યાં હશેને....
View Articleસૌથી મોટુ દાન છે ક્ષમાદાન, રહમ તથા કરુણાનું દાન
જ્યારે “તમે” ના બદલે “હું” આવી જાય છે ત્યારે વ્યક્તિ વિચારવા લાગે છે હું સારો વક્તા, હું સારો સેવક, હું સારો આયોજક…. હું સારો….. હું સારો…. અહીંથી જ ઈર્ષા, ઘૃણા, પ્રભાવિત થવું તથા અલબેલાપન ચાર યમદૂત...
View Articleભયમાં જીવવાનું ટાળો
જો તમે કાળજીપૂર્વક જુઓ તો તમારો ભય શેના લીધે છે? શું બની ગયું છે તેનાં વિશે ક્યારેય તમારો ભય નથી હોતો. તમારો ભય હંમેશા શું થશે તેના વિશે છે. તમારો ભય હંમેશા ભવિષ્ય વિશે હોય છે. ભવિષ્ય હજી ઘટિત થવાનું...
View Articleશ્રી શ્રી રવિશંકર: શાંતિની ગહનતા
માત્ર એક તંદુરસ્ત કળી જ ખીલી શકે એ જ રીતે, માત્ર એક તંદુરસ્ત વ્યક્તિ જ સફળ થઈ શકે છે. તો, તંદુરસ્ત હોવું એટલે શું? જો તમને અંદરથી અસંતુલિત લાગતું હોય તો તમે તંદુરસ્ત નથી; જો મન અક્કડ હોય અને શાંતના હોય...
View Articleજીવ્યું સાર્થક થયું છે ખરું?
અધિક માસ પૂરો થયો ને પવિત્ર આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો. આપણાં પુરાણોમાં કારતક, ચૈત્ર, શ્રાવણ, ભાદરવો જેવા માસને દાન કરવા યોગ્ય ગણાવવામાં આવ્યા છે. જો કે ચાર માસ જ શું કામ, જો નિરંતર બીજાનાં દુ:ખ...
View Articleમનસા સેવા દ્વારા બધાને શાંતિ તથા સહારો આપો
પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયેલ શક્તિઓ દ્વારા રહમદિલ બનો. જ્ઞાન બળથી આત્મામાં રહેલી રૂહાનિયત બહાર આવે છે તથા અહમનો અંધકાર દૂર થાય છે. જ્યારે અભિમાન સમાપ્ત થઈ જાય છે ત્યારે સ્વ પ્રત્યે અને સર્વ પ્રત્યે...
View Articleમાનવપ્રગતિ શાને આભારી છે?
ચંદ્ર અને આપણા ઈસરોના ચંદ્રયાન 3 વચ્ચે હવે બસ, નજીવું જ અંતર છે. વિક્રમ લૅન્ડરે ચંદ્રની શાનદાર તસવીરો આપણી સાથે શૅર કરી. ઈસરો હવે લૅન્ડરની સ્પીડ નિયંત્રણમાં રાખવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે, જેથી...
View Articleશ્રી શ્રી રવિશંકરજી: સાચું હાસ્ય
સાચું હાસ્ય એ સાચી પ્રાર્થના છે. જ્યારે તમે હસો છો ત્યારે સમગ્ર કુદરત તમારી સાથે હસે છે તેના પડઘા પડે છે અને ફરીથી સંભાળાયા કરે એમાં તો જીવનની ખરી યથાર્થતા છે. જ્યારે બધું બરોબર હોય ત્યારે દરેક વ્યક્તિ...
View Articleજીવન માટે ચીજો જરૂરી છે, પરંતુ ચીજોનો સંગ્રહ નહીં
દરેક વ્યક્તિ વસ્તુને, પદને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન ન કરે. આ પ્રકારની ખેંચાતાણ થવાથી એક તો જરૂરિયાત વાળી વ્યક્તિ તેનાથી વંચિત રહી જાય છે તથા અપાત્ર વ્યક્તિ ને તે પદ કે વસ્તુ મળી જાય છે. જેનો તે...
View Articleશ્રી શ્રી રવિશંકર: શ્રધ્ધાનું બળ
શ્રધ્ધા એ માનવજાતના અસ્તિત્વનો મુખ્ય મર્મ છે. શ્રધ્ધા જીવન ટકાવી રાખે છે અને મુશ્કેલ સમયમાં વ્યક્તિને આગળ ધપાવે છે. શ્રધ્ધા આચ્છાદિત રહેલી હિંમત અને ક્ષમતાને એક કરતાં વધુ રીતે વ્યક્ત કરે છે. શ્રધ્ધા...
View Articleવાયદાના સોદાને આપો વિદાય…
ભારતીય ઈતિહાસમાં કદાચ 2023નો ઑગસ્ટ મહિનો સુવર્ણ અક્ષરે લખાશે. વિશ્વ સ્તરે ભારતને ગૌરવ અપાવે એવી કેટકેટલી ઘટના ઘટીઃ ચંદ્રયાન 3ની સફળતા, મધ્યમવર્ગ કુટુંબમાંથી આવતા ચેન્નઈના માત્ર 18 વર્ષના પ્રજ્ઞાનંદનું...
View Articleગુરુ પ્રત્યેનો પ્રેમ અને તેનું મહત્વ શું છે?
પ્રશ્ન: શું કોઈએ ગુરુ પ્રત્યે પ્રેમની અનુભૂતિ કરવી જોઈએ? તે એવી ભાવના છે જેનો આપણામાંના ઘણા લોકો અનુભવે છે. સદગુરુ: જેને તમે પ્રેમ કરો છો – ગુરુ, તમારા પતિ, તમારા બાળકો, ગમે તે – તે ફક્ત તમારી ભાવના...
View Articleશિક્ષણ સર્વગ્રાહી હોવું જોઈએ
શિક્ષણનો હેતુ એવી વ્યક્તિઓનું સર્જન કરવાનો છે કે જેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે ખીલ્યું હોય,એવી શાંતિમય વ્યક્તિઓ જેઓ દુનિયા અને તેમની આસપાસના સમાજ માટે વિશાળ પરિકલ્પના કરવા ઘડાયા હોય.બાળકનું ભણતર...
View Articleજગતની હર કોઈ ચીજ આપણને શીખવે છે
લિવ ધી બેસ્ટ… લર્ન ફ્રૉમ ટુ ધી બેસ્ટ અર્થાત્ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી કંઈ ને કંઈ પ્રેરણા લેવી જોઈએ. મધમાખી જેમ બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ આપણે પણ આપણા સંપર્કમાં...
View Articleએક સમાન લક્ષ્ય બધાને નજીક લાવી દે છે
સંગઠનમાં રહેવા છતાં એકબીજા ઉપર આધારિત ન રહેતા સ્વનિર્ભરતાથી ચાલવું. કોઈપણ કામ મન લગાવીને કરવું, પરંતુ બદલામાં મળતી પદવીને મનથી સ્વીકાર ન કરવી. પોતાનાથી ક્યારેય ભારે ન થવું. આ ગુણ સંગઠનની દરેક...
View Articleશ્રી શ્રી રવિશંકરજી: સંબંધોના રહસ્યો
સંબંધના કયા રહસ્યો છે? એક સંબંધ કેવી રીતે વિકસે છે? સૌથી પહેલા આકર્ષણ થાય છે. તમને કોઈને માટે આકર્ષણ થાય છે અને તે વસ્તુ સહેલાઈથી મળી જાય તો રોમાંચ જતો રહે છે; તે બહુ ઝડપથી અદ્રશ્ય થઈ જાય છે. પણ તમને...
View Articleજીવન આનંદ અને ઉત્સાહયુક્ત કેવી રીતે બને?
એક બહુ જાણીતી કથા છે. કોઈ ગામના પ્રતિષ્ઠિત શેઠનું અકાળે મૃત્યુ થયું. મૃત્યુ પછી એમના પુત્રે મુનિમને બોલાવીને પૂછ્યું: ‘આપણી પાસે કેટલું ધન છે?’ મુનિમે કહ્યું: ‘તમારી ત્રણ પેઢી બેસીને ખાય એટલું.’ શેઠના...
View Articleઆધ્યાત્મિકતા શું છે?
સદગુરુ: આધ્યાત્મિકતાનો અર્થ એક ખાસ અભ્યાસ નથી. તે એક ચોક્કસ રીતે હોય છે. ત્યાં પહોંચવા માટે ઘણી વસ્તુઓ કરવાની હોય છે. આ તમારા ઘરમાં બગીચો ઉગડવા જેવું છે. જો છોડનું બીજ, માટી અને સૂર્યપ્રકાશ એક યોગ્ય...
View Articleગણેશજીની આરાધના શા માટે કરવામાં આવે છે?
સંસ્કૃતમાં એક ઉક્તિ છે,’ પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’ એટલે કે ‘જ્યારે તમે શાંતિમય અને ખુશીસભર હસ્તીઓને યાદ કરો છો ત્યારે વિઘ્નો દૂર થઈ જાય છે.’ એટલા માટે દરેક પૂજા પહેલા ગણેશજીનું આહ્વાન...
View Articleબે પેઢી વચ્ચેની મજબૂત સીડીઃ પરસ્પર સમજૂતિ
અંગ્રેજીના બે શબ્દ છે, જેનો આપણે અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએઃ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અર્થાત્ પરસ્પર સમજૂતિ. એક પ્રસંગ છેઃ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર બિપિને અમેરિકાથી આવીને દાદાજીને એટલે...
View Article