પવિત્રતા: મનુષ્ય આત્માનો મૂળભૂત સંસ્કાર
આપણું મન જ પ્રાર્થના, ભજન, ધ્યાન, વાંચન વિગેરે સારી વૃત્તિઓનો પણ આધાર છે. આમ મન અપરાધી નથી હોતું પરંતુ મનની એ ખરાબ વૃત્તિઓ જે કામ, ક્રોધ વિગેરે ઉત્પન્ન કરે છે તે અપરાધી છે. મનુષ્ય સૃષ્ટિમાં પહેલો વિનાશ...
View Articleઆમ રચો સ્નેહીજનો સાથે હૃદયસેતુ
અમેરિકામાં જૉની કેશ નામનો એક બહુ મોટા ગજાનો ગાયક થઈ. તેણે તેના જીવનકાળ દરમિયાન ૧૫૦૦થી વધુ ગીતો ગાયાં. અમેરિકામાં મ્યુઝિક ક્ષેત્ર માટે અત્યંત પ્રતિષ્ઠિત ગણાય એવો ગ્રેમી એવૉર્ડ પણ મેળવેલો. ૧૯૬૧માં એક જ...
View Articleસાંભળવુંએ એક સમસ્યા બની રહી છે
આતંકનો અંત થવાનો જ છે. જે શરૂઆતમાં ન હતું તે સમાપ્ત થઈને જ રહેશે. સૃષ્ટિ નાટકના અંતની સેકન્ડો પોતાના ચિન્હો પ્રત્યક્ષ કરી રહી છે. આતંકનું કારણ માનવ મનની કમજોરી છે, ન કે બહાદુરી. પોતાની અંદર તોફાન...
View Articleસદ્દગુરુ: જીવનનો સંપૂર્ણ અનુભવ
સદ્દગુરુ: જયારે મથુરા છોડીને તેમને જવું પડ્યું અને દરેક પ્રકારની મુસીબતોથી ગુજરી રહ્યાં હતા ત્યારે બલરામે કૃષ્ણને પૂછ્યું, “આ બધી વસ્તુઓ આપણી સાથે જ કેમ થઇ રહી છે અને તે પણ જયારે તમે અમારી સાથે છો?...
View Articleમકાનને ઘર બનાવવાની બ્લુપ્રિન્ટ
અવારનવાર એક ચર્ચા ચાલતી જોવા મળે છે મકાન પોતાનું લેવું કે એટલા પૈસા રોકવાને બદલે જોઈએ ત્યાં ભાડેથી રહેવું. પોતાનું કે ભાડાનું, સવાલ એ છે કે શું મકાનને ઘર કહી શકાય? ધારો કે એક એવું ઘર હોય, જેમાં ભલે...
View Articleઆદર્શ વ્યક્તિનો વ્યવહાર બીજાને પ્રેરણા આપે છે
જનતા કહે છે કે અમે ચુંટીને મોકલેલ સરકાર અમારી વાત નથી સાંભળતી. અમારી માંગણીઓ અધૂરી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આપણે બધા આપણા અંતરાત્માના નથી સાંભળતા અને ભગવાનના અવાજને પણ નથી સાંભળતા. બે યુગો થી...
View Article“ગુણોનું પોષણ કરો”- શ્રી શ્રી રવિશંકર
આજે દરેક માતા-પિતાની ચિંતા એ છે કે તેમના બાળકો તેમના જીવનમાં ચોક્કસ મૂલ્યો સાથે સુશિક્ષિત માનવી બને અને તેઓ ખુશ રહે. જીવનમાં ક્યાંક સુખની કડી વિચ્છેદ થતી દેખાય છે. આપણે સુખનું લક્ષ્ય ગુમાવી રહ્યા છીએ....
View Articleજાગો જાગોજી, મારા આતમરામ…
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે: “ઠંડા પહોરે ચાલવા માંડો, નહીં તો તડકા વખતે હેરાન થશો”. બારણે ટકોરા દેતી પળને કંકુ-ચોખા લઈને પોંખી લેવાની વાત અહીં કહેવાઈ છે, કારણ કે વહી ગયેલાં નીર અને સરી ગયેલો...
View Articleઓછું બોલીને સાંભળવાની શક્તિ વધારીએ
જેવી રીતે સડક ઉપર સામ સામે આવતી બે ગાડીઓની ઝડપ જો વધુ હશે તો અકસ્માત થવાની સંભાવના રહે છે. આનાથી બચવાનો એક ઉપાય છે – તે બંને પોતાની ગાડી ની ઝડપ ઓછી કરે. એક દ્વારા ઝડપ ઓછી કરવાથી આંશિક તથા બંને દ્વારા...
View Articleતમને માહિતી-જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે છે?
આજે ઈઝરાયલ-હમસ વિગ્રહ એના ચરમ પર છે ત્યારે ફિલૉસૉફર, રાજકારણી અને મુત્સદ્દી, સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વિધાન યાદ આવે છેઃ મૅન હૅઝ લર્ન્ટ ટુ સ્વિમ લાઈક અ ફિશ ઈન વૉટર, હી...
View Articleસફળતાનું સરનામું જોઈએ છે?
હમણાં બેએક દિવસ પહેલાં ભારતીય ક્રિકેટજગતના મહાન સ્પિન બોલર બિશનસિંહ બેદીના અવસાનના સમાચારમાં વાંચવામાં આવ્યું કે બૉલને અચાનક ઘાતક ટર્ન આપી સ્ટમ્પ્સ ખેરવી નાખતા બેદી કહેતા કે આમાં ખરી કરામત એમના કાંડા...
View Articleદરેક પરિસ્થિતિમાં ખૂશ રહેવું
સંજીવ કપૂર: નમસ્કાર સદગુરુ. મારો સવાલ એ છે કે જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે જો આપણે રસોઈ બનાવવાનો આનંદ અનુભવવો હોય કે જે એક આંતરિક વસ્તુ છે તો હું પોતાના આનંદ માટે રસોઈ બનાવું છું. પણ જ્યારે તમે...
View Articleતમારા ભાગ્યના દ્રષ્ટા તમે જ બનો
તાજેતરમાં 31 ઑક્ટોબરે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જન્મજયંતી દેશભરમાં એકતા દિવસ તરીકે ઊજવાઈ. લોખંડી પુરુષનું બિરુદ પામનાર સરદારનું એક વિઝન હતું કે ભારત એક અખંડ રાષ્ટ્ર બને. આ માટે નાનાં નાનાં રજવાડાંને...
View Articleસમસ્યાઓના સમાધાન માટે વિશાળ બુદ્ધિ તથા નિર્ણય શક્તિ જોઈએ
આજે જેટલા પણ બાળ મજદૂરો છે તેમનો જન્મ પણ તેમના માતા-પિતા દ્વારા જ થયો છે. માતા-પિતા દ્વારા સંતાન પ્રાપ્તિનો આધાર કામ-વાસના છે. જે ફક્ત લગ્ન જીવન પૂરતી જ મર્યાદિત હોય તેવું નથી. જેના કારણે ગેરકાયદેસરના...
View Articleવર્તમાન ક્ષણની તાકાત
મનમાં દરેક ક્ષણે શું ચાલતું હોય છે તેના પર તમે ધ્યાન આપ્યું છે?હવે પછી શું થશે તેના પર મન અટકળો લગાવ્યા કરે છે.જ્ઞાનમાં રહેવું એટલે મનની આ ગતિવિધિ વિશે; અત્યારે મનમાં શું ચાલી રહ્યું છે, એ બાબતે સજાગ...
View Articleઈશ્વરની અનોખી ભેટઃ અનુકંપા
ગયા અઠવાડિયે જાણીતા રીસર્ચ ગ્રુપ ‘હુરુન ઈન્ડિયા’એ પોતાનું વાર્ષિક ‘એડલગિવ હુરુન ફિલાન્થ્રોપી લિસ્ટ 2023’ બહાર પાડ્યું, જેમાં દેશના દિગ્ગજ 119 દાનવીરોનાં નામ છે. આ ધનાઢ્યોએ આખા વરસ દરમિયાન 8,445 કરોડ...
View Articleબાળ મજૂરીની સમસ્યાનું સમાધાન માનવીય સંવેદનામાં
આ વર્ષને પ્રાયોગિક રૂપે જો સંયમ વર્ષ જાહેર કરવામાં આવે તથા આ વર્ષ દરમિયાન જો સંતાન મેળવવા ઇચ્છતા વ્યક્તિઓ અનાથ, ત્યજાયેલ,અસમર્થમાંથી એક-એક બાળકની જવાબદારી લે તો આ સમસ્યાનું નિવારણ લગભગ થઈ શકે તેમ છે. આ...
View Articleઝડપી ગતિ પર જીવન
સદગુરુ: એકવાર તમે આધ્યાત્મિક માર્ગ પર સક્રિય થઈ જાઓ પછી, કેટલાક મૂર્ખ લોકો તમને કહેશે, “બધું બરાબર થઈ જશે.” આધ્યાત્મિક માર્ગ પર રહેવું એ બધું ઠીક કરવા માટે નથી. જો તમે વસ્તુઓ બરાબર કરવા માંગતા હો, તો...
View Articleપ્રકાશપર્વએ અંતરમાં પ્રકાશ પ્રગટાવીએ…
હિંદુ પંચાંગ પહેલાં સંવત 2079એ વિદાય લીધી અને આપણે સંવત 2080માં પ્રવેશી ગયા. નવા વર્ષના મંગળ પ્રભાતે હજારો-લાખો શ્રદ્ધાળુઓ સવારના પહોરમાં ઊઠીને પોતપોતાના ઈષ્ટદેવનાં દર્શને જતા હોય છે. સામાન્ય રીતે...
View Articleઈશ્વરની અમૂલ્ય ભેટ સમાન બાળપણ આજે ખરાબ રસ્તે જઈ રહ્યું છે
આજના ભૌતિકતાથી ભરેલ આ યુગમાં વ્યસન પ્રધાન વાતાવરણના પ્રભાવમાં એવા બાળકો પણ છે કે જેઓ વધુ પૈસાની આશા એટલા માટે રાખે છે કે પોતાના મોજ મસ્તીના શોખ પૂરા કરી શકાય. વડીલો ટકોર કરે તો તેઓ કહે છે કે અમે જમા...
View Article