શું જીવન એક સ્વપ્ન છે?
પ્રશ્ન: જ્યારે આપણે સપનું જોતા હોઈએ ત્યારે તે કેટલું વાસ્તવિક લાગે છે. પણ મને ખબર છે કે તે એક ભ્રમ છે. મારું જીવન પણ શું એવું જ છે ? આ જીવન કેટલું વાસ્તવિક છે? સદ્ગુરુ: આમા સમસ્યા એ છે કે તમે અહીં...
View Articleદર્દના મૂળભૂત કારણને દૂર કરીએ
આ દુનિયામાં દરેક સ્વરૂપ ચેતનાની અભિવ્યક્તિ છે. આ દુનિયામાં બધું ગતિશીલ છે. પર્વત પણ સ્થિર નથી. દરેક અણુ સ્વભાવે ગતિશીલ છે. આ તમામ ઉત્ક્રાંતિના અમુક તબક્કામાંથી પસાર થાય છે. સમસ્ત સર્જન પંચમહાભૂત અને દસ...
View Articleઐસી કરની ના કરો…
ગયા વર્ષે 83 વર્ષની વયે જેમનું અવસાન થયું તે ચેન્નઈના પદ્મભૂષણથી સમ્માનિત ડૉ. એસ.એસ. બદરીનાથ આંખના વિખ્યાત સર્જન હતા. વર્ષો પહેલાં તેમની માસિક પાંચ લાખની પ્રૅક્ટિસ હતી, પરંતુ એક વખત કાંચીના શંકરાચાર્યે...
View Articleજીવન એક યાત્રા છે, ઈચ્છાઓના ભારથી તેને વજનદાર ન બનાવો
ખુશ રહેવા માટે જીવનની એક-એક શ્રેષ્ઠ ધારણાને કર્મમાં લાવવી પડે છે. આ ચૂપચાપ મનુષ્યના સંકલ્પ રૂપી ખજાનામાં ઘુસે છે. તથા જેમ ફાવે તેમ લૂંટ મચાવે છે. પરિણામે મનુષ્ય જુએ છે કે તેની પાસે સુખ-શાંતિના બદલે ન...
View Articleઅંતરતમ સ્વભાવને સન્માનવું
ભારતીય સંસ્કૃતિમાં હંમેશા ગુરુ ઉચ્ચ આદરણીય મનાયા છે. પોતાને ગુરુ હોવા એ માત્ર ગૌરવની વાત નહોતી ગણાતી, પણ ગુરુ હોવા એ આદેશરુપ હતું. ગુરુ ના હોય તો અનાથ કે દરીદ્ર તરીકે નીમ્ન ગણાતું અને દુર્ભાગ્યની...
View Articleતાતા-બિરલા-અંબાણી કેમ અલગ તરી આવે છે?
નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ત્રીજી વાર વડા પ્રધાન તરીકે શપથ લઈ કામગીરી આરંભી દીધી. તેમની સાથે સાથે તેમના નવા વરાયેલા પ્રધાનોએ પણ પોતપોતાનાં ખાતાંમાં કામ શરૂ કરી દીધું. આ દરમિયાન વિરોધ પક્ષો, ટીકાકારો...
View Articleખુશી એ જીવનનો સૌથી મોટો ખોરાક છે
કોઈ વ્યક્તિના જીવનમાં સમસ્યા નથી તે વ્યક્તિ જ ખુશ રહે એવું નથી. જીવનમાં સમસ્યાઓ હોવા છતાં જો તેના પ્રત્યે આપણો સકારાત્મક દ્રષ્ટિકોણ રહે તથા સમસ્યાને હળવાશથી લઈએ તો આપણે ખુશ રહી શકીએ છીએ. માટે જ ઘણા...
View Articleલોકોની અપેક્ષાઓ કેમ સંભાળવી
સદ્ગુરુ: જુદા જુદા લોકોની તમારી પાસેથી જુદી જુદી અપેક્ષાઓ હોય છે, અને આ અપેક્ષાઓ એકબીજાની વિરુદ્ધમાં હોય છે. તમારી પત્ની ઈચ્છે છે કે તમે 5:30 સુધીમાં ઘરે હોવ પરંતુ તમારા બોસ તમને સાંજે 7:30 વાગ્યા...
View Articleઘટનાઓને ભૂતકાળ તરીકે રહેવા દો: શ્રી શ્રી રવિશંકરજી
ઘટનાઓ કેવી રીતે ઘટે છે એનું વિજ્ઞાન એક મોટું રહસ્ય છે. માત્ર એ જ વ્યક્તિ જે કર્મ પ્રત્યે 100 ટકા સમર્પિત છે તે ઘટનાને જાણી શકે છે. આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સમગ્ર ભૂતકાળને ઘટના તરીકે...
View Articleએક શબ્દનો સક્સેસ-મંત્રઃ સાતત્ય
બુધવાર, 19 જૂનના અખબારમાં એક સમાચાર વાંચવામાં આવ્યા કે મુંબઈની પ્રતિષ્ઠિત ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ ‘વીજેટીઆઈ’ના એક વિદ્યાર્થીને ‘ગૂગલ’ કંપનીએ ત્રણ મહિનાની ઈન્ટર્નિશપ અથવા ટ્રેનિંગની ઓફર કરી. આ માટે કંપની...
View Articleઆજનો મનુષ્ય બુદ્ધિશાળી ઓછો અને મન મત વાળો વધુ થતો જાય છે
હદની પ્રાપ્તિઓને પકડવાનો પ્રયત્ન છોડી દો, જેથી અવિનાશી ખુશીનું પલડું ભારે રહી શકે. થોડા સમયની ખુશીનો આધાર છે ખાઓ, પીવો અને મોજ કરો. અવિનાશી ખુશીનો આધાર છે ખાઓ અને ખવડાવો, પીવો અને પીવડાવો મોજમાં રહો...
View Articleજાણી લો ક્યારેય ડ્રાય ન થતી હેપી-બેટરી વિશે
માનવજીવનની મોટામાં મોટી સફળતા કઈ છે, જાણો છો? -અને સવાલ નંબર બેઃ આ સૌથી મોટી સફળતા મેળવવી કેવી રીતે? સવાલ નંબર એકનો જવાબ પહેલાઃ ચોવીસે કલાક ને સપ્તાહના સાતેય દિવસ તમે ખુશ રહો, તમારા જીવનમાંથી ક્યારેયે...
View Articleશું તમારે ખુશીના સાગરને મળવું છે?
મીડિયા દ્વારા આજ કાલ મનની વિવિધ પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયાના સબંધમાં કરવામાં આવેલ રિસર્ચ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. આ બધા રિસર્ચ રિપોર્ટ એવા છે કે જેવી રીતે વિશાળ મેદાનની તથા વચ્ચે ક્યાંક અંગારા,...
View Articleમુક્ત થવાની ઈચ્છા થવી એક આશીર્વાદ: શ્રી શ્રી રવિશંકરજી
એક દિવસ પોતાના રાજ્યના વહીવટના અહેવાલ સાંભળતા સાંભળતા જનકરાજાને ઝોકું આવ્યું અને તેમાં તેમણે એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેમણે જોયું કે તેમના સમગ્ર રાજ્યમાં ભયંકર દુકાળ વ્યાપેલો છે. તેમણે જોયું કે પોતે...
View Articleસુધારાની સરહદ હોય ખરી?
મુકેશ અંબાણી, ગૌતમ અદાણી કે તાતા-બિરલા કે મિત્તલ-ગોએન્કા…આ અને એમના જેવા અનેક માંધાતા ઉદ્યોગપતિ વચ્ચે એક સમાનતા શું છે? એ જ કે એમણે અવારનવાર એક ટીકાનો ભોગ બનવું પડતું હોય છે. આ ટીકા એટલે…‘આને હજી...
View Articleરૂહાની આનંદમાં છે ઊંડી શાંતિનો અનુભવ
પરમપિતા પરમાત્મા શિવ કહે છે કે મજામાં રહેવાનો અર્થ એ નથી જે મનમાં આવે તે કર્યું. આ થોડા સમયની સુખની મજા તથા થોડા સમયના સંબંધ – સંપર્કની મજા એ કાયમ માટેની પ્રસન્ન ચિત્ત સ્થિતિ અલગ છે. થોડા સમયના મનમોજી...
View Articleનસીબની કોને જરૂર છે!
સદગુરુ: જે લોકો નસીબ ઉપર આધાર રાખે છે, તેમની નજર હંમેશા સ્થળો, ચીજવસ્તુઓ, પથ્થરો અને માળા-મણકા પર રહે છે – શુકનિયાળ જૂતાં, શુકનિયાળ સાબુ, શુકનિયાળ આંકડા – આવું બધું. નસીબ પર મદાર રાખવાની અને કામ થવાની...
View Articleસાત આધ્યાત્મિક સિધ્ધાંતો: શ્રી શ્રી રવિશંકરજી
પહેલો સિધ્ધાંત: જે ચેતના તમારા જીવનને ચલાવી રહી છે તે પવિત્ર છે; આ જીવન ઊર્જાનું સન્માન કરો. જો તમે તેને સન્માન આપો છો તો કુદરતી રીતે અન્ય સદ્ગુણો વિના પ્રયત્ને તમારી અભિવ્યક્તિ બની જશે. તમે ઉદાર બનો...
View Articleતમને ભગવાનમાં શ્રદ્ધા ખરી?
દેશ-વિદેશની જાતજાતની સંસ્થાના નાના-મોટા કાર્યક્રમોમાં વક્તવ્ય આપવા જવાની શરૂઆત કરી ત્યારથી અવારનવાર મને એવી એકાદ વ્યક્તિ મળે જ છે, જેને ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા જાગે ને એ વિશે મારી સાથે ચર્ચા કરે....
View Articleભયનું કારણ છે અસત્ય અને પોતાનાપણાની ભાવના
ભયને સમાપ્ત કરવા માટે મનુષ્ય અનેક પ્રકારની દવાઓ, મંત્રતંત્ર વિગેરેનો સહારો લે છે. પરંતુ આ પ્રયત્નોથી ભયનું મૂળ સમાપ્ત નથી થતું. ભયનું મૂળ કારણ મનુષ્યનું પોતાના અંગે અજ્ઞાન છે. હું શુદ્ધ આત્મા...
View Article