મનનું ઘડતર
દ્રૌપદીના સ્વયંવરમાં અતિ કઠીન કસોટીમાં અર્જુન ઉત્તીર્ણ થયા. ત્રાજવાંનાં બે પલ્લામાં પગ સ્થિર કરી પાણીમાં પડતું પ્રતિબિંબ જોઈને એમણે મત્સ્યવેધ કર્યો. મનની આવી અસીમ એકાગ્રતાને વરેલા અર્જુને પણ...
View Articleસાચા પ્રેમનો અર્થ – શબ્દોને પરે છે
તમે જાણો છો. સાચા પ્રમેનો શું અર્થ થાય છે. શું તમે તેની શોધમાં છો. સદગુરુ તમને જણાવશે એક એવી અદભુત પ્રકિયા, જેના થકી તમે શબ્દોને પર જઈ, સાચા પ્રેમની ઓળખ કરાવશે. સદગુરુ: અંગ્રેજીમાં એક સુવાક્ય છે...
View Articleશબ્દાતીત: પોતાને વ્યક્ત કરવા માટે પ્રયત્ન ના કરો
જ્ઞાન શબ્દોથી ઉપર શબ્દાતીત હોય છે. તે અંદરથી અભિવ્યક્ત હોય છે. તે તમામ શબ્દોનો સાર છે. શબ્દોની ઉપર ઊઠીને જુઓ અને સમજો. તમારા જીવનમાં કોઈ અસત્ય નહીં રહે. આપણે શબ્દો સાથે અર્થ જોડીએ છીએ અને તેમને વિકૃત...
View Articleમહોરાં સત્ય-અસત્યનાં…
આ સવાલ લગભગ દરેકને બાળપણમાં ક્યારે ને ક્યારે તો પુછાયો જ હશેઃ મોટા થઈને શું થવું છે? અથવા મોટા થઈને કોના જેવા બનવું છે? આ સવાલ એક હાઈ સ્કૂલમાં શિક્ષકે એમના વિદ્યાર્થીઓને પૂછ્યો. જવાબમાં વિદ્યાર્થીઓએ...
View Articleએકાકી, છતાં એકલવાયા નહિ!
જો તમને લાગે કે તમને કોઈ પ્રેમ નથી કરતું તો તમે ચોક્કસ પણે જાણી લો કે તમને પ્રેમ કરવામાં આવી રહ્યો છે. પૃથ્વી તમને પ્રેમ કરે છે, તેથી જ તે ધરતી પર તમને સીધા ટકાવી રાખે છે. પૃથ્વીનો પ્રેમ એ તેનું...
View Articleમહાન કોણ?
હજારો વર્ષની મહાન સંસ્કૃતિ ધરાવતા ભારત દેશમાં જે સમયે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ધર્મ સંબધિત નવા વિચારોનો પ્રસાર કરી રહ્યા હતા તે સમયે ચીન પ્રાંતમાં એક સુધારકનો જન્મ થયો હતો. કુન્ગ ફુત્સુ અથવા...
View Articleભયનું કારણ છે અસત્ય અને પોતાનાપણાની ભાવના
ભયને સમાપ્ત કરવા માટે મનુષ્ય અનેક પ્રકારની દવાઓ, મંત્રતંત્ર વિગેરેનો સહારો લે છે. પરંતુ આ પ્રયત્નોથી ભયનું મૂળ સમાપ્ત નથી થતું. ભયનું મૂળ કારણ મનુષ્યનું પોતાના અંગે અજ્ઞાન છે. હું શુદ્ધ આત્મા...
View Articleક્રોધ અને આડંબરભરી ભાષાથી જવાબદારી સુધી
સદગુરુ: રાજાશાહી અથવા સરમુખત્યારશાહીમાં રક્ત વહાવ્યા વિના સત્તાનું પરિવર્તન શક્ય નથી. લોકશાહીનું મહત્વ એ છે કે લોકોની ઈચ્છા અનુસાર પરિવર્તન આકાર પામે છે, સામાન્યપણે રક્ત વહાવ્યા વિના. રક્ત ભલે ન વહે,...
View Articleપ્રકૃતિ પ્રત્યે સન્માનથી વર્તવું એ તેના રક્ષણનો એક માત્ર માર્ગ
પૌરાણિક શાસ્ત્રો અનુસાર આપણને પાંચ આવરણ છે: ભૌતિક વાતાવરણ, ભૌતિક શરીર, મન, આંતરજ્ઞાનનું આવરણ કે સૂક્ષ્મ વાતાવરણ અને આત્મા. ભારતીય પ્રણાલી પ્રકૃતિને પવિત્ર માને છે. આપણા ઋષિઓ પર્વતો, નદીઓ, સૂર્ય, ચંદ્ર...
View Articleઆવા લોકોને વિઘ્નો કદાપિ અટકાવી નથી શકતાં
હાલ ફ્રાન્સ દેશના પેરિસમાં ખેલકૂદનો મહાકુંભ એટલે કે ઓલિમ્પિક્સ ચાલી રહ્યો છે. ભારતના રમતવીરો ધીમી પણ મક્ક્મ ગતિથી આગેકૂચ કરી રહ્યા છે, વધુ ને વધુ મેડલથી સમ્માનિત થઈ ભારતનું નામ રોશન કરી રહ્યા છે. હવે,...
View Articleપરમાત્મા સાથે લગાવ એ નિર્ભયતાનો આધાર છે
મનમાં ન ઉતરવાના કારણે વારંવાર જૂઠ ના આધારે તેના સ્વરૂપને કાપવા-જોડવામાં બહુ જ સમય વ્યર્થ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જેવી રીતે આત્મા વગરનું શરીર ગમે તેટલા ઉપાય કરવા છતાં દરેક સેકન્ડે કરમાતું જાય છે અને...
View Articleટાઈમ મૅનેજમેન્ટની ગોલ્ડન ફોર્મ્યુલા
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ચિત્રલેખાના વાચકોમાંથી ઘણાએ જાતજાતના વ્રત-એકટાણાં રાખ્યાં હશે. સરસ, પણ, શ્રાવણ માસ જ નહીં, પણ વરસ દરમિયાન કરવા જેવું એક પવિત્ર કાર્ય છેઃ મનોમંથન, વાચર. તમે ક્યારેય...
View Articleસારી સ્મૃતિઓ હંમેશા સુખ આપે છે
ઈશ્વરના સુરક્ષા કવચને સ્વીકારીને આપણે માયાના બંધનથી છૂટીએ, વિકર્મો માંથી બચીએ તથા અસત્ય આચરણને છોડીએ ત્યારે આ ભયથી મુક્તિ મળે. ત્યારબાદ ભગવાનના દિલ રૂપી તખ્તનો તથા તેમના કિરણો રૂપી હાથની છત્રછાયાનો...
View Articleપડશે એવા દેવાશે એવો અભિગમ રાખો છો?
એક કલ્પના કરોઃ તમે જ્યાં રહેતા હો એ સોસાયટીમાં વીજપ્રવાહ ખોરવાઈ જાય છે. એ વખતે તમે શું કરો? રિપેર કરવાની ટ્રાય કરો, વીજકંપનીને ફોન કરો કે પછી બીજાની પણ ગઈ છે કે નહીં એ ચેક કરીને વોટ્સેપમાં બિઝી થઈ જશો?...
View Articleતમારી ઊંઘની માત્રા ઘટાડવા માટે સ્વાસ્થ્યપ્રદ ટિપ્સ
સદ્ગુરુ: જો તમે દિવસમાં આઠ કે નવ કલાક સૂતા હોવ તો એક વસ્તુ જેના પર ધ્યાન આપવું જોઈએ તે છે કે તમે કેવો ખોરાક લો છો. ઓછામાં ઓછું અમુક ચોક્કસ માત્રામાં, શાકાહારી વસ્તુઓ ખાવી, ખાસ કરીને એવા ખોરાક કે જેમને...
View Articleખાલી અને હળવા બનો
જો પ્રેમ જ નાં હોત તો વિશ્વ તકલીફ વગરનું હોત! વિશ્વની તમામ સમસ્યાઓ પ્રેમને કારણે થાય છે! જ્યાં પ્રેમ નથી, ત્યાં તમે ઈર્ષ્યા નથી કરી શકતા. ઈર્ષ્યા છે તો એનું કારણ પ્રેમ છે. તમારામાં લોભ આવે છે કારણ કે...
View Articleસફળ વ્યક્તિ સફળ બને છે કેવી રીતે?
આજે સમાચાર આવ્યા કે આઈફોન, આઈમેક લેપટૉપ તથા અન્ય ચીજો બનાવતી વિશ્વવિખ્યાત કંપની એપલના સીએફઓ (ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર) તરીકે એક તેજસ્વી ભારતીય, કદાચ ગુજરાતી પણ કેવન પારેખની નિમણૂક થઈ. આનો અર્થ એ કે એપલ...
View Articleપ્રતિબધ્ધતા થી તમારા જીવનની ઊર્જાને આકાર આપો
નદીને વહેવા માટે બે કાંઠાની જરૂર હોય છે. પૂર અને નદીના વહેણ વચ્ચે એ તફાવત છે કે વહેણ એક ચોક્કસ દિશામાં વહે છે, જ્યારે પૂરમાં પાણી ડહોળું અને દિશાવિહીન હોય છે. એ જ રીતે આપણા જીવનમાં જો ઊર્જાને યોગ્ય...
View Articleમન સાથે વૉર જીતવી હોય તો…
તમે સ્કૂલમાં આ પાઠ ભણ્યા જ હશો. ધાર્યા નિશાન પર તીર તાકીને ઊભેલા અર્જુનને ગુરુ દ્રોણાચાર્ય પૂછે છે કે “તને તારી આસપાસ શું દેખાય છે”? અર્જુન કહે છેઃ “હે ગુરુવર્ય, મને તો પક્ષીની એક આંખ સિવાય બીજું કંઈ જ...
View Articleસારા હેતુઓ વિશ્વનો નાશ કરી શકે છે
વિશ્વમાં તમે જે કંઈપણ કરો, તે તમે ખરેખર જે છો, તેનું પ્રતિબિંબ માત્ર છે. તમે મહાન હેતુ ધરાવતાં હોઈ શકો, પણ મૂળભૂત રીતે તમે જે પણ કરો છો, તે, વાસ્તવમાં અંદરથી તમે કોણ છો, તે વ્યક્ત કરે છે. માનવ જાતિ પર...
View Article