એક સફળ લીડર બનવાનું સ્વપ્ન તમે જોયું છે?
કોઈ પણ કાર્ય પરિપૂર્ણ કરવા ટીમ કઈ રીતે બનાવવી અને એ ટીમનું સફળતાપૂર્વક કઈ રીતે સંચાલન કરવું તે માટે પ્રખર નેતૃત્વ શક્તિ હોવી અનિવાર્ય છે. એક શક્તિશાળી લીડરમાં કયા ગુણ હોવા જોઈએ? તો સર્વ પ્રથમ એક...
View Articleવિચારો અને આદતોનું પરિવર્તન
(બી.કે. શિવાની) સવારે મોડા ઉઠવાની સાથે નકારાત્મક વિચારોની શૃંખલા શરૂ થઈ જતી નથી, કે આ ફક્ત મોડા ઉઠવા સાથે સંબંધિત નથી, બીજા અન્ય ઘણાં કારણો પણ હોય છે. ધારો કે ઓફિસમાં કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું. જેમાં...
View Articleપ્રૌઢાવસ્થાની આફત
(સદગુરૂ, જગ્ગી વાસુદેવ) પ્રૌઢાવસ્થાની સ્થિતિમાંથી પસાર થવું એટલે, અમુક અંશે એમ કહી શકાય કે યુવા ઊર્જા જતી રહેવી. જ્યારે તમે યૌવનથી છલકાતા હશો, ત્યારે તમે કદાચ બિન્દાસ જીવન ગુજાર્યું હશે. હવે એ ઊર્જા, એ...
View Articleપરમ શક્તિ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા રાખો
સિકંદર જયારે વિશ્વ ઉપર વિજય મેળવવા દેશ દેશ ફરીને આક્રમણ કરતો હતો, યુદ્ધ કરતો હતો તે સમયની વાત છે. દક્ષિણ ભારતનાં એક ગામમાંથી તે પસાર થઇ રહ્યો હતો ત્યારે તેને ભોજનની પ્રબળ ઈચ્છા થઇ. ગામનાં લોકોમાં...
View Articleવિચારોને આધારે કર્મનું ફળ
(બી.કે. શિવાની) આખો દિવસ મેં નકારાત્મક અને નબળા વિચારો કર્યા, બીજા લોકોની ખામીઓ જ જોઈ તેમના દુર્ગુણોનું વર્ણન કરતાં મારી પોતાની જ શક્તિ ધીમે–ધીમે ઓછી થતી જતી જતી હવે તો ખલાસ પણ થઈ ગઈ, અને પરિણામે...
View Articleરામનું જીવન – સ્વતંત્રતાનો એક પાઠ
(સદગુરૂ જગ્ગી વાસુદેવ) રાકુલ પ્રિત સિંહઃ મને લાગે છે કે જ્યારે કોઈ તમારી સાથે વાત કરે છે, અથવા તમારા પ્રવચનો સાંભળે છે કે તમારી વાતને અનુસરે છે. ત્યારે ખરેખર એવું લાગે છે કે જીવન કેટલું સરળ, સુંદર અને...
View Articleનવરાત્રિ એટલે મનુષ્ય ઉપર ઈશ્વરનો અનુગ્રહ !
નવરાત્રિ! રા એટલે મુક્તિ અને ત્રિ એટલે ત્રિવિધ- ત્રણ પ્રકારનાં દુ:ખ! આધિભૌતિક- સાંસારિક, આધિદૈવિક- દૈવી અને આધ્યાત્મિક-આત્મિક દુ:ખ, આ ત્રણ પ્રકારનાં દુ:ખ રાત્રિ હરી લે છે. નિદ્રાવસ્થા દરમ્યાન કોઈ દુ:ખ...
View Articleઆપણા ભાગ્યનું નિર્માણ
(બી.કે. શિવાની) આપણો એક સંકલ્પ આપણા ભાગ્ય (નસીબ)નું નિર્માણ કરે છે. જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિ આપણી પાસે આવે છે, અથવા તો જીવનમાં સમસ્યાઓ આવે છે, ત્યારે આપણે કોઈ અન્યને તેના માટે જવાબદાર ગણીને એમ કહીએ...
View Articleઆપણે શા માટે કુમકુમનો ઉપયોગ કરીએ છીએ?
(સદગુરૂ જગ્ગી વાસુદેવ) પ્ર: મંદિર અને પવિત્ર સ્થળો પર પૂજામાં કુમકુમ, ચંદન અને વિભૂતિ શા માટે આપવામાં આવે છે. તેની પાછળ શું કોઈ વૈજ્ઞાનિક કારણ છે? સદગુરૂ: અમુક પદાર્થો એવાં હોય છે, જે અન્ય પદાર્થો...
View Articleતમે પણ તમારી આંતરિક સંપત્તિથી અજાણ તો નથી ને?
તમે અવલોકન કર્યું છે? જયારે તમે પ્રસન્ન છો, આનંદિત છો ત્યારે તમે અંદર વિસ્તરણ નો અનુભવ કરો છો. પ્રસન્નતાની ક્ષણોમાં સ્વયંની ભીતર તમે વિશાળતાનો અનુભવ કરો છો, તમને લાગે છે કે તમે ચારે બાજુ ફેલાઈ ગયા છો....
View Articleસકારાત્મક વિચારોથી ભવિષ્યનું નિર્માણ
(બી.કે.શિવાની) સકારાત્મક સંકલ્પ દ્વારા આપણે જીવનમાં ખુશીનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ આ કોઇ જાદુ નથી કે આપ એક દિવસમાં શીખી જશો. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ કે ઘણાં લાંબા સમય...
View Articleરિલેશનશીપમાં કુશળતાની જરુર પડે?
કોઈ પણ સંબંધમાં સહુ પ્રથમ આવે છે આકર્ષણ! તમે કોઈ પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવો છો. જેના પ્રતિ આકર્ષણ થયું છે તે જો તમને સરળતાથી મળી જાય છે તો મોહ ઉતરી જાય છે. પણ જેના પ્રતિ આકર્ષણ થયું છે તે જો તમને...
View Articleપોતાના પરિવર્તનથી સંસારનું પરિવર્તન
(બી. કે. શિવાની) અન્ય પ્રત્યે શુભ ભાવના ઉત્પન્ન કરવાની નથી હોતી. એવું નહીં કે બેસીને અન્ય પ્રત્યે વિચારું કે તેની સાથે બધુ સારું થાય. આને શુભ ભાવના નહીં કહેવાય. શુભ ભાવના એ છે કે અન્ય પ્રત્યે કોઈ પણ...
View Articleશું આધ્યાત્મિકતા તમને વિશિષ્ટ બનાવે છે?
(સદગુરુ જગ્ગી વાસુદેવ) ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગ સંઘર્ષપૂર્ણ લાગતો હોય છે તે માટેનું કારણ એ છે કે તેમની સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિઓએ કાયમ તેમને વિશિષ્ટ બનવાનું શીખવ્યું હોય છે. વ્યક્તિના સમગ્ર...
View Articleસફળ રિલેશનશીપની ત્રણ ચાવી
ગત સપ્તાહે જોયું તેમ રિલેશનશિપનું પ્રથમ સોપાન છે પોતાની જાત સાથેનું તાદાત્મ્ય! હળવો ખોરાક, યોગ, સારું વાંચન, કલા તથા ધ્યાન વડે સ્વયં સાથે પ્રગાઢ સંબંધ બંધાય એટલે બીજી વ્યક્તિ સાથે સંબંધ જાળવી રાખવાની...
View Articleશું આધ્યાત્મિકતા તમને વિશિષ્ટ બનાવે છે?
(સદગુરુ, જગ્ગી વાસુદેવ) ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગ સંઘર્ષપૂર્ણ લાગતો હોય છે તે માટેનું કારણ એ છે કે તેમની સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિઓએ કાયમ તેમને વિશિષ્ટ બનવાનું શીખવ્યું હોય છે. વ્યક્તિના સમગ્ર...
View Articleરિલેશનશીપ સુંદર બનાવવાની માસ્ટર કી…
સંબંધોમાં પ્રેમ ખૂબ જરૂરી છે અને નહીં કે આકર્ષણ! આકર્ષણ તો પહેલું પગથિયું છે. પહેલાં પગથિયાં પર ક્યાં સુધી ઊભાં રહેવાનું? આકર્ષણ છે ત્યાં ઉગ્રતા પણ છે અને પ્રેમ છે ત્યાં સમર્પણ છે. તો પહેલાં પગથિયાં...
View Articleસકારાત્મક વિચારોથી પરિવર્તન….
(બી. કે. શિવાની) સકારાત્મક વિચારોથી જીવનમાં આપણે ખુશીનો અનુભવ કરીએ છીએ. આ કોઇ જાદુ નથી કે, તમે એક જ દિવસમાં શીખી જાવ. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ કે ઘણાં લાંબા સમયથી તમે જે...
View Articleકૃત્રિમ ઇન્ટેલિજન્સની વૃદ્ધિની અસર
(સદગુરૂ જગ્ગી વાસુદેવ) પ્રશ્નઃ સદગુરૂ, તમે એમ કહેતા હોવ છો કે યોગ્ય પ્રાથમિકતા વિશે વાત કરીને જીવનના સત્ય માટે પોતાને ઉપલબ્ધ કરી શકાય છે. આઇબીએમ અને ગૂગલ જેવી કંપનીઓમાં વિશ્વભરના લોકો કૃત્રિમ બુદ્ધિ...
View Articleશું તમે અહંકારી છો?
શું તમે અહંકારી છો? તમને એવું લાગે છે કે તમારા અહમ-ઈગો ને તમારે નષ્ટ કરવો જોઈએ? હું કહીશ કે એવું બિલકુલ ન કરશો. ઈગોથી મુક્ત થવાની કે ઈગોને નષ્ટ કરવાની જરૂર નથી. અહમ રાખો, પણ તમારા ખિસ્સામાં રાખો....
View Article