મનના વિચારોને ઓળખો
જ્યારે આપણને ભયનો અનુભવ થાય ત્યારે મારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે? તે જોવો. જરૂર તે નકારાત્મક વિચારો જ હશે. ઘણાં બધાં પ્રયત્નો કરવા છતાં પણ ખુશ નથી રહી શકતા તેનું કારણ એ છે કે આપણે આપણી ખુશી...
View Articleસારું સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકો?
સ્વાસ્થ્ય કોને કહેવાય? સ્વાસ્થ્ય એટલે સુદ્રઢ શરીર, શાંત અને સ્થિર મન તથા મૃદુ ભાવજગત! જો આપ અંદરથી રુક્ષ છો તો આપ સ્વસ્થ નથી. એક કઠોર મન કે સતત અભિપ્રાય બાંધનાર મન સ્વસ્થ નથી. જો આપની ભાવનાઓ કઠોર છે તો...
View Articleમન સાથે વાર્તાલાપ
આપણે હવે એ જોવું પડશે કે આપણે વ્યવહારિક જીવનમાં કેટલા સરળ છીએ? આપણે સરળ ત્યારે જ થઈ શકીશું જ્યારે, આપણે ખુશી અને શાંતિ માટે બીજા કોઈ પર આધારિત હોઈશું નહિ. દરેક વ્યક્તિએ આ પ્રમાણે પોતાને જોવા જોઈએ. કારણ...
View Articleયોગ- ધર્મથી પરે
તમે કયો ધર્મ પાળો છો, તેનો યોગિક પદ્ધતિઓનો લાભ લેવાની તમારી ક્ષમતા સાથે, કોઈ સંબંધ નથી, કારણ કે યોગ એક ટેકનોલોજી છે. ટેકનોલોજી એવી વસ્તુ છે જે તમારી માન્યતાઓ વિશે કોઈ ભેદભાવ નથી રાખતી, કારણ કે તમે...
View Articleઆંતરિક શાંતિ માટેના સાત રસ્તાઓ
સ્વયં માટે, પરિવાર માટે અને સમગ્ર વિશ્વ માટે, ચિરસ્થાયી શાંતિની પ્રાપ્તિ માટે અપેક્ષા તો રાખીએ છીએ, પરંતુ તેને ક્યાં અને કઈ રીતે શોધવી તે આપણે જાણતાં નથી. તો શું શાંતિની પ્રાપ્તિ માટે વ્યક્તિએ પોતાનું...
View Articleસાક્ષી બનો નિર્ણાયક નહીં
જ્યારે આપણે આપણી અંદર ખુશીને જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે તે કયારેક વધારે કયારેક ઓછી છે. શું આપણે આપણી આંતરિક ખુશીને સ્થિર બનાવી શકીએ છીએ? જેમ-જેમ આપણે ખુશીને આપણામાં સમાવવાનો પ્રયત્ન કરતા જઈશું...
View Articleજીવન શું છે?
જીવન જ જીવનને જાણી શકે. એક વિચાર જીવનને જાણી શકતો નથી. લાગણી જીવનને જાણી શકતી નથી. અહંકાર જીવનને જાણી શકતો નથી. જીવન જ જીવનને જાણી શકે. જો તમે વિચારો, મંતવ્યો અને ભાવનાઓનું ટોપલું બનવાનું બંધ કરો અને...
View Articleજીવનનું સત્ય શું છે?
આપણી અંદર દ્રઢતા, જ્ઞાન, કરુણા અને ધૈર્યનો ક્યારે ઉદય થાય છે? જયારે આપણે કઠિન સમયનો સામનો કરી રહયાં હોઈએ, સંજોગો વિપરીત હોય ત્યારે જીવનને વહેતું રાખનાર આ અત્યંત આવશ્યક ગુણો આપણી અંદર પ્રકટે છે, વિકસે...
View Articleસકારાત્મકતાનો આધાર દ્રષ્ટિકોણ
આપણે આપણા મનની સ્થિતિ એવી બનાવીએ કે લોકો માટે નિર્ણાયક બનીએ નહિ. દિવસ દરમિયાન આપણે સહજતાથી કાર્ય-વ્યવહારમાં આવીએ અને બીજું કશું ન વિચારીએ. આપણે ફક્ત આપણા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે તેના ઉપર ધ્યાન...
View Articleકર્મયોગ શા માટે?
યોગને કર્મની જરૂર નથી. કર્મથી આગળ વધવું એ યોગ છે. કર્મયોગ એટલા માટે લાવવામાં આવ્યો કે એ વ્યક્તિમાં સંતુલન લાવે છે. જેને આપણે આપણી જાગૃતિ, આપણો પ્રેમ, આપણો અનુભવ અથવા આપણી વાસ્તવિકતાની ઝલક કહીએ છીએ, જો...
View Articleવ્યગ્રતા દૂર કરવા માટે શું કરવું?
શાંતિથી ન બેસી શકાય કે ન કોઈ કામ કરવાની ઈચ્છા થાય: આ અવસ્થાનો તમે અનુભવ કર્યો છે? આ અવસ્થા ઉત્પન્ન થવાનું કારણ છે જૈવિક લયનું અસંતુલન! પ્રકૃતિ નિરંતર એક લય ને અનુસરે છે. સૂર્ય ઉગે અને આથમે, ચંદ્રની...
View Articleશું વિચારો જાતે જ ઉત્પન્ન થાય છે?
નશાનો બંધાણી એવું વિચારે કે મેં નશો કરવાનું એટલા માટે શરૂ કર્યું કે ક્યાંક કોઈ મને અપમાન કરી દુઃખી ન કરે. હવે નશો છોડવા માટે મારે સૌથી પહેલા મારી અંદરના ખાલીપણાને ભરવો પડશે. આપણે ઈચ્છીએ છીએ કે ખરાબ...
View Articleજીવનમાં પ્રચંડ તીવ્રતાનો અનુભવ કરો…
મોટાભાગની વ્યક્તિઓ ફક્ત જોખમની સ્થિતિમાં જ કાર્યક્ષમ બને છે. ધારો કે, તમે કાર ચલાવી રહ્યા છો, કારની સ્પીડ 120 માઇલ પ્રતિ કલાક છે. આ સ્પીડમાં તમે કાર ચલાવી રહ્યા છો અને અચાનક જ કશુંક માર્ગમાં આવે છે....
View Articleઅન્યની પ્રસન્નતાની જવાબદારી લો…
પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે માત્ર ફૂલ-છોડ, વૃક્ષો અને પર્વતો જ નહીં, આપણે સહુ પણ પર્યાવરણનું અભિન્ન અંગ છીએ. આપણા વિચારો અને આપણી ભાવનાઓ, આપણી આસપાસનાં વાતાવરણ અને વ્યક્તિઓ ઉપર અસર કરે છે. એટલે જ,...
View Articleગુરુની ભૂમિકા
આજે ગુરુની ભૂમિકા શું છે? મારી ભૂમિકા લોકોને સાંત્વના આપવાની નથી. લોકો જે પોતે એક ઉચ્ચતમ સંભાવના છે, તેમને જાગૃત કરવા હું અહીં છું. આધ્યાત્મિક વિજ્ઞાનનો સંપૂર્ણ હેતુ માનવીને તેની અંતિમ સંભાવના માટે...
View Articleધ્યાન દ્વારા બ્રહ્માંડની ચેતનાનું તમારામાં અવતરણ કરો
ધ્યાન એટલે શું? સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે એકાગ્ર થવું એટલે ધ્યાન! વાસ્તવમાં ધ્યાન એ સંપૂર્ણ વિશ્રામ છે. ધ્યાન વ્યક્તિનાં જીવનમાં સર્જનાત્મકતા, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું પ્રસ્ફુરણ કરે છે. ગહન...
View Articleઇષ્ટ દેવતા: તમારા પોતાના અંગત ભગવાનની રચના
પૂર્વમાં, ભગવાનના નિર્માણ માટે એક સંપૂર્ણ વિજ્ઞાન અને તકનીક એવી રીતે વિકસિત થઈ કે આપણે ભગવાન બનાવતા કારખાનાઓ સ્થાપી દીધા! આ એકમાત્ર સંસ્કૃતિ છે જે સમજી ગઈ કે ભગવાનનું નિર્માણ આપણે કર્યું છે. બીજે બધે,...
View Articleસાચા શિક્ષકની ભૂમિકા શું?
તમે જ્યારે ગૂંચવાઈ જાઓ છો, કોઈ અવ્યવસ્થા સર્જાય છે એ વાસ્તવમાં એક આશીર્વાદ છે. કારણ મનની અસ્પષ્ટ અવસ્થામાં તમે બાંધેલી ચોક્કસ પૂર્વધારણાઓ તૂટે છે, અને નવી શક્યતાઓ પ્રતિ દ્રષ્ટિ પડે છે. આ સફળતાની સંજ્ઞા...
View Articleઅધ્યાત્મ: એક અસાધારણ લોભ
ધારો કે તમે તમારી ધન માટેની મહત્વકાંક્ષા છોડીને ભગવાન માટેની મહત્વકાંક્ષા અપનાવો છો, તો તેનો અર્થ એ થાય કે, પહેલાં તમને સર્જનનાં એક ટુકડાની ઈચ્છા હતી, હવે તમે સર્જનહારને મેળવવાની ઈચ્છા ધરાવો છો. શું...
View Articleબ્રહ્માંડનું સંચાલન કઈ રીતે થાય છે?
ધર્મ, કર્મ, પ્રેમ અને જ્ઞાન! બ્રહ્માંડનું કણ કણ આ ચાર લાક્ષણિકતાઓને સતત પ્રતિબિંબિત કરે છે. ધર્મ એટલે શું?: ધર્મ એટલે સ્વભાવ. સૃષ્ટિમાં સજીવ-નિર્જીવ સહુનો એક નિશ્ચિત સ્વભાવ હોય છે. મનુષ્યનો પોતાનો...
View Article