Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Browsing all 707 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

મનની શક્તિ અગાધ છે

આપણાં મનની શક્તિ અગાધ છે, પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરતાં નથી. વાસ્તવમાં, નાનામાં નાનું કૃત્ય પણ મન ની શક્તિ દ્વારા જ થાય છે. આ શક્તિ એટલે સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ વગર પોતાનો હાથ પણ હલાવવો સંભવ નથી....

View Article


Image may be NSFW.
Clik here to view.

શું સંકોચ “પાપ” છે?

પ્રશ્નકર્તા: સદગુરુ, તમે કહ્યું બુદ્ધિશાળી લોકો વિચારે છે. શું વિચારવું સંકોચ પેદા નથી કરતું? કૃષ્ણએ કહ્યું, સંકોચ એ પાપ છે. શું આ એક વિરોધાભાસ નથી? સદગુરુ: કૃષ્ણએ કહ્યું કે સંકોચ એ પાપ છે કારણ કે...

View Article


Image may be NSFW.
Clik here to view.

મન વિચલિત થઇ જાય છે?

ઘટનાઓ, પરિસ્થિતિઓ થી મન વિચલિત થઇ જતું હોય છે. આપણે આપણું મન વિચલિત છે તે જાણવા છતાં તેને શાંત કરી શકતાં નથી. કારણ, મન ને, મનના સ્તરથી જ નિયંત્રિત કરી શકાય નહિ. મન ની ગતિવિધિઓ ને સમજવા માટે બ્રહ્માંડ...

View Article

Image may be NSFW.
Clik here to view.

અસ્તિત્વની અનંત શક્યતાઓ

પ્રશ્નકર્તા: હું અત્યારે મારા જીવનમાં એક એવી જગ્યા પર છું જ્યાં મેં લગભગ બધી આશા ગુમાવી દીધી છે. પરંતુ તેઓ કહે છે, “જ્યારે એક દરવાજો બંધ થાય છે, ત્યારે બીજો દરવાજો ખુલે છે.” શું આ સાચું છે? સદગુરુ:...

View Article

Image may be NSFW.
Clik here to view.

આત્મબળમાં વૃદ્ધિ કરવાનો સાચો રસ્તો કયો છે?

એક સિંહ એ પોતાનાં માથાં પર લેબલ લગાવ્યું ” હું ઘેટું છું” અને તેણે બધે ફરવાનું શરુ કર્યું. બધાં એ સમજાવ્યું, “તું સિંહ છે ભાઈ, ઘેટું નથી” સિંહ કોઈની વાત માનવા તૈયાર જ નહતો કહે કે “ના, મને ખબર છે ને,...

View Article


Image may be NSFW.
Clik here to view.

જેવી માન્યતા તેવા સંકલ્પ

આપણે જીવનમાં જેવી માન્યતાઓ સાથે આગળ વધી રહ્યા છીએ તે ઉપર મારા વિચાર આધાર રાખે છે, કારણકે જીવન જીવવાની પદ્ધતિ મારી માન્યતા ઉપર જ આધારિત છે. આ લેખમાળા દ્વારા એવી આશા છે જે માન્યતાઓને કારણે આપણે દુઃખી...

View Article

Image may be NSFW.
Clik here to view.

તમારી સુખાકારી એ તમારી સફળતાનો આધાર છે

દરેક મનુષ્ય સુખાકારીમાં રુચિ ધરાવે છે. તે ફક્ત એટલું જ છે કે જે સ્તરે તેઓ જીવનને જોઈ રહ્યા છે તે ભિન્ન હોઈ શકે છે. એક વ્યક્તિ માટે, સુખાકારીનો અર્થ ફક્ત તેની વ્યક્તિગત સુખાકારી હોઈ શકે છે, અન્ય તેના...

View Article

Image may be NSFW.
Clik here to view.

શું તમારું મન વિના કારણે નિરાશ થઈ જાય છે?

ઘણી વખત તમે સ્ફૂર્તિનો અભાવ અનુભવો છો, ખરું ને? તમારી દિનચર્યા દરમ્યાન તમને લાગે છે કે જાણે તમારી અંદરની સંચિત ઉર્જા ઓછી થઇ રહી છે. જયારે ઉર્જા ઓછી લાગે છે ત્યારે તમારું મન પણ થોડું ઉદાસ અને ઉત્સાહ...

View Article


Image may be NSFW.
Clik here to view.

સકારાત્મક ચિંતન શા માટે જરૂરી?

ક્રિકેટ મેચ જોતા જોતા ઘણી વાર આપણે નિર્ણાયક બની જઈએ છીએ અને પછી એમ કહીએ છીએ કે જો આમ કરત તો આવું ન થાત. આપણે શા માટે, કેવી રીતે, કેમ એવા અનેક પ્રશ્નોની હારમાળામાં જતા રહીએ છીએ. જેથી આપણા મનની સ્થિરતા...

View Article


Image may be NSFW.
Clik here to view.

યોગ –તમારી ઓળખાણને વિખેરવી

યોગનો અર્થ તમારા શરીરને વાળવું, તમારા શ્વાસને રોકવો, ઊંધુચત્તુ લટકવું અથવા આવું કંઈક કરવું નથી. અનિવાર્યપણે, જો તમે ઊંચી સંભાવના માટેના પગલા તરીકે જીવનની મૂળભૂત પ્રક્રિયાનો જ ઉપયોગ કરી રહ્યાં છો, જો...

View Article

Image may be NSFW.
Clik here to view.

ભય થી મુક્ત થવા માટેના ઉપાયો કયાં?

એક નાના ગામમાં, એક વખત બે મિત્રો ઝાડ નીચે બેસીને સુંદર સૂર્યાસ્ત નિહાળી રહ્યા હતા. બન્ને પાક્કા મિત્રો હતા. થોડી વાર પછી એક મિત્ર એ બીજા મિત્રને પૂછ્યું: તું શું કહે છે? હું 5 એકર જમીન લઈને એક વાડી...

View Article

Image may be NSFW.
Clik here to view.

મનમાં શ્રેષ્ઠ સર્જન

આપણામાં નવું નવું સર્જન કરવાની શક્તિની હોય છે. પણ જો આપણે મનથી દુઃખી રહીએ તો આપણે કમજોર થઇ જઈએ છીએ. તેવા સમયે માત્ર બોલીને ગુસ્સો કરીએ છીએ. તે સમયે વિચારો દ્વારા દુઃખી-અશાંત આત્માઓને શક્તિ આપી શકતા...

View Article

Image may be NSFW.
Clik here to view.

તમારી આવતીકાલને જુઓ

અહીં ફક્ત ધ્યેય-વગર જીવવું એ આધ્યાત્મિક પ્રક્રિયા છે. તેનો અર્થ સુસ્ત અને શિથિલ થવાનો નથી. આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ એ છે કે અત્યારે જે છે તે સાથે તીવ્રતાથી શામેલ રહેવું, પરંતુ કોઈ લક્ષ્ય વગર. જો...

View Article


Image may be NSFW.
Clik here to view.

જ્યારે પોતાની ભૂલ થાય ત્યારે શું કરવું?

તમે ભૂલ કરી છે જીવનમાં? ભૂલ કોઈ કરતું નથી હોતું, ભૂલ થઈ જતી હોય છે. એવું કોઈ પણ કાર્ય સંભવ નથી જે સંપૂર્ણ હોય, જેમાં કોઈ ભૂલ ન હોય! ચોક્સાઈની માત્રા ભિન્ન ભિન્ન હોય, કોઈ કૃત્યમાં ૮૦% ચોકસાઇ હોય, કોઈ...

View Article

Image may be NSFW.
Clik here to view.

જેવી માન્યતા તેવા સંકલ્પ

આપણે જીવનમાં જે માન્યતાઓ સાથે ચાલી રહ્યા છીએ તે માન્યતાઓ પર મારા વિચારો આધાર રાખે છે. કારણ કે જીવન જીવવાની પદ્ધતિ મારી માન્યતા ઉપર જ આધારિત છે. આપને એવી આશા રાખીએ કે જે માન્યતાઓને કારણે આપણે દુઃખી જીવન...

View Article


Image may be NSFW.
Clik here to view.

મુક્તિ અને કર્મ –કર્મોથી બંધાયેલા છીએ આપણે

સદગુરુ સમજાવે છે કે કેવી રીતે કર્મ, ક્રિયા વિશે નથી, પરંતુ ક્રિયાની પાછળના સંકલ્પ વિશે છે. જો આપણે પરિસ્થિતિમાં ફક્ત જરૂરી કાર્ય કરીએ, તો તેમાં કોઈ કર્મ શામેલ નથી. કોઈપણ અનુભવની કડવાશ જે બન્યું છે...

View Article

Image may be NSFW.
Clik here to view.

ભૂલ કરનાર વ્યક્તિ પ્રત્યે કરુણા રાખો

ભૂલ અચેતન મન દ્વારા થાય છે અને અચેતન મન કઈં સાચું કરી જ શકતું નથી. જ્યારે, ચેતન મન કઈં ખોટું કરી શકતું નથી. જે મન ભૂલ કરે છે અને જે મન ભૂલનો સ્વીકાર કરીને સૉરી કહે છે, તે બન્ને મન એક કઈ રીતે હોઈ શકે?...

View Article


Image may be NSFW.
Clik here to view.

જેવું કર્મ તેવું ફળ

આ કેટલી સુંદર વાત છે કે હું કંઈક કરીશ તો તેનું સારું કે ખોટું ફળ મને તો મળશે જ. જ્યારે આપણે અન્ય લોકો માટે કંઇક કરીએ છીએ ત્યારે તેનું ફળ પહેલા પોતાને જ મળે છે. એવું બની શકે કે તેનાથી મને કોઈ સ્થૂળ...

View Article

Image may be NSFW.
Clik here to view.

જીવનમાં દરેક પળે સ્પષ્ટતા કેવી રીતે મેળવવી

પશ્ન: જ્યારે હું નિરુત્સાહી થઈ જાઉં, જ્યારે મને થોડી નિષ્ફળતાનો સામનો કરવો પડે, જ્યારે વસ્તુઓ કામ ના કરે અથવા વધારે સમય લે, ત્યારે હું મારી જાતને જીવનમાં કેવી રીતે પ્રેરણા આપી શકું? સદગુરુ: જો આપણે...

View Article

Image may be NSFW.
Clik here to view.

ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે?

ભય લાગે ત્યારે શું અનુભવ થાય છે? શરીર કંપે છે, શ્વાસ અસ્થિર થઈ જાય છે. બંધનનો અનુભવ થાય છે. ભીતર સંકોચનનો અનુભવ થાય છે. આત્મીયતાનો અભાવ વર્તાય છે. અને અંદર શૂન્યતાનો અનુભવ થાય છે. આ બધું ભેગું થાય છે...

View Article
Browsing all 707 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>