Quantcast
Channel: Religion & Spirituality – chitralekha
Browsing all 706 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

મંત્ર- અસ્તિત્વની ચાવી

મંત્ર એટલે ધ્વનિ. આજે આધુનિક વિજ્ઞાન આખી સૃષ્ટિને એક કંપન તરીકે જુએ છે. જ્યાં કંપન છે ત્યાં ધ્વનિ જરૂર હશે. એટલે એનો અર્થ એ થાય કે આખી સૃષ્ટિ એક પ્રકારની ધ્વનિ છે અથવા જુદી ધ્વનિઓનું એક મિશ્ર છે- આખી...

View Article


Image may be NSFW.
Clik here to view.

દિવ્ય પ્રેમના લક્ષણો શું છે?

દિવ્ય પ્રેમની સાહજિક અભિવ્યક્તિ કઈ રીતે થતી હોય છે? દિવ્ય પ્રેમ તો એક જ છે પરંતુ તે ભિન્ન ભિન્ન રીતે વ્યક્ત થયા કરે છે. પ્રથમ અભિવ્યક્તિ છે, પ્રશંસા! એક પૂર્ણ અને તીવ્ર પ્રેમથી ભરેલું હૃદય જ પ્રશંસા...

View Article


Image may be NSFW.
Clik here to view.

જાણો મનની એ પાંચ વૃતિઓ વિશે…

યોગ નો હેતુ છે, સંધાન. પોતાની જાત સાથેનું સંધાન. મન જયારે બહારનાં જગતમાંથી અંતર્જગત તરફ યાત્રા કરવાનું શરુ કરે છે, હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે અસ્તિત્વનાં કેન્દ્રમાં તમે દ્રષ્ટા ભાવમાં સ્થિત રહો છો,...

View Article

Image may be NSFW.
Clik here to view.

મનની વૃતિઓને નિયંત્રિત કેવી રીતે કરવી?

મનની પાંચ વૃત્તિઓ છે: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ પાંચ વૃત્તિઓ ઉપર નિયંત્રણ હોવું આવશ્યક છે. શું તમે કોઈ ને કોઈ વાત ને લઈને સાબિતીઓ માંગ્યા કરો છો? શું તમે મિથ્યા જ્ઞાન ને પકડી રાખો...

View Article

Image may be NSFW.
Clik here to view.

મૌન શું છે?

નશાનો બંધાણી એમ વિચારે છે કે મેં નશો લેવાનું એટલા માટે શરૂ કર્યું કે ક્યાંક ને ક્યાંક અપમાનિત થવાની ઉર્જા મને દુઃખી ન કરે. હવે નશો છોડવા માટે સૌથી પહેલા મારે મારી અંદર રહેલ ખાલી પનને ભરવું પડશે. આપણે...

View Article


Image may be NSFW.
Clik here to view.

ખુશહાલપણે મોટા થાવ

તમે જે કંઇ કરો, તેની નકલ બાળકો કરવા ઇચ્છે છે. આમ, તેઓ માટે, તમે માન આપવા લાયક ઉદાહરણ બની શકો તો માવતર તરીકે બહુ કંઇ કરવાનું રહેતું નથી. અહીં થોડા વિચાર-યોગ્ય મુદ્દાઓ આપ્યા છે: સ્વ મૂલ્યાંકન: બાળકને...

View Article

Image may be NSFW.
Clik here to view.

વૈરાગ્ય એટલે શું?

મનની પાંચ વૃત્તિઓ- પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ- વ્યક્તિ પર પ્રભાવી ન થઇ જાય તે માટે મહર્ષિ પતંજલિ એ બે ઉપાય વર્ણવ્યા છે: અભ્યાસ અને વૈરાગ્ય! અભ્યાસ એટલે શું તે આપણે ગત સપ્તાહે જોયું....

View Article

Image may be NSFW.
Clik here to view.

પોતાના જ માર્ગમાં અવરોધ ના બનો

પ્રશ્ન: જ્યારે વસ્તુઓ ખરેખર સારી રીતે ચાલે છે ત્યારે મને પોતાને નુકસાન પહોચાડવાની આદત છે. શું શાંભવી મહામુદ્રા મને આ પ્રતિરૂપ તોડવામાં મદદ કરી શકે છે? સદગુરુ: તો તમને પોતાની સામે સોલિટેર (પત્તાની રમત)...

View Article


Image may be NSFW.
Clik here to view.

તપ એટલે શું?

મહર્ષિ પતંજલિ અનુસાર, મનની પાંચ વૃત્તિઓ: પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ: ઉપર અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા નિયંત્રણ આવે ત્યારે મન વર્તમાન ક્ષણમાં આવે છે. તમારું મન જયારે વર્તમાન ક્ષણમાં છે,...

View Article


Image may be NSFW.
Clik here to view.

સર્જન એ કેવળ નાની ઘટના છે

પ્રકાશ એ કામચલાઉ ઘટના છે, તે સમયે કોઈ વસ્તુ પ્રજ્વલિત થાય છે. પછી તે લેમ્પ હોય, બલ્બ હોય કે પ્રકાશનો સૌથી મોટો સ્રોત જેને સૂર્ય તરીકે ઓળખીએ છીએ તે હોય – તે બધું પ્રજ્વલિત છે. તમે ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ...

View Article

Image may be NSFW.
Clik here to view.

પાંચ અગ્નિ કયા કયા છે?

જીવન અનેક વિરોધાભાસ થી ભરેલું છે અને સમત્વ તેમ જ દ્રઢતાપૂર્વક, વિપરીત પરિસ્થિતિમાં અડગ રહેવું તે તપ છે. દૈહિક તપ, વાંગ્મય તપ અને મનોમય તપ: કાયા, વાચા અને મનનાં સ્તરે તપનું આચરણ કેટલું અગત્યનું છે...

View Article

Image may be NSFW.
Clik here to view.

સાચી ગરીમા શું છે?

સાચી ગરિમા તેણે જ ખબર છે, જે પાપ પુણ્યથી પરે છે. આ પ્રકારના વ્યક્તિને જીવન કે મૃત્યુનો ભય સતાવતો નથી. સફળતા કે નિષ્ફળતાની, સ્વીસ્કૃતિ કે વિરોધની ક્ષણોમાં વિચલીત થતો નથી. જે મુક્ત છે તે જ આ ગરિમાને સમજી...

View Article

Image may be NSFW.
Clik here to view.

સ્વાધ્યાયથી શું પ્રાપ્ત થાય?

तप: स्वाध्यायेश्वरप्र्णिधानानि क्रियायोग:। તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ ત્રણ સાધનથી ક્રિયાયોગ ઘટિત થાય છે. ત્રણ પ્રકારનાં તપ: દૈહિક, વાંગ્મય અને મનોમય. તપ માટે પંચાગ્નિ: ભૂતાગ્નિ, કામાગ્નિ,...

View Article


Image may be NSFW.
Clik here to view.

મનની સ્થિતિ

ખુશી એટલે આપણાં વિચારો સ્થિર હોય. “આંતરિક શાંતિ” માટે ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે સંતુષ્ટતા કોને કહેવાય? શાંતિ શું છે? તેની અનુભૂતિ કેવી હોય? વગેરે વગેરે.. જો આપણે અંદરથી એટલે કે મનથી...

View Article

Image may be NSFW.
Clik here to view.

શું તમારું જીવન ખુશીની એક અભિવ્યક્તિ છે?

જે લોકો ખુશ રહેવા માટે બાહ્ય પરિસ્થિતિઓ પર નિર્ભર રહે છે, તે પોતાના જીવનમાં કદી પણ સાચું સુખ પામી નહીં શકે. તમે જે પણ પ્રકારના મનુષ્ય હો, તમે શક્તિશાળી હો, કે પછી ગમે તેવા મહામનવ હો, છતાં તમારી પાસે...

View Article


Image may be NSFW.
Clik here to view.

ક્રિયા યોગનું ત્રીજું પરિમાણ: ઈશ્વર પ્રણિધાન

तप: स्वाध्यायेश्वरप्र्णिधानानि क्रियायोग:। વિપરીત પરિસ્થિતિઓમાં સમત્વ રાખવું તે તપ છે.   “હું કોણ છું? જગતનું અસ્તિત્વ શા માટે છે? શું આ બધું શાશ્વત છે?” આ પ્રશ્નો પર ગહન વિચાર કરવો તે સ્વાધ્યાય છે. તપ...

View Article

Image may be NSFW.
Clik here to view.

ખુશીનો આધાર: મનના સકારાત્મક વિચારો

હવે આપણને એ ખ્યાલ આવી ગયો કે જે ખુશીની આપણે વાતો કરી રહ્યા છીએ તે, આપણા મનની સ્થિરતા બતાવે છે. બીજી વ્યક્તિ કંઈ પણ કામ કરતી હોય, પરિસ્થિતિઓ પણ ગમે તેવી કેમ ના આવે, પરંતુ આપણે મનથી દ્રઢ અને સ્થિર...

View Article


Image may be NSFW.
Clik here to view.

માન્યતાઓથી દૂર: યોગ એક સ્વસ્થતા માટેનું વિજ્ઞાન

હમણા જ એક સજ્જને મને પ્રશ્ન કર્યો, કે એ યોગ કરશે તેમ છતાં પણ ઈસાઈ બની રહેશે. મેં એમને જવાબ આપ્યો, “ભલે તમે ઈસાઈ, મુસ્લિમ કે હિંદુ હોવ, પરંતુ તમે જયારે પણ કારમાં બેસો છો અને એન્જીન શરૂ કરો છો ત્યારે એ...

View Article

Image may be NSFW.
Clik here to view.

વૈરાગ્ય અને કાર્યનિષ્ઠાનું સંયોજન એટલે જન્માષ્ટમી!

ભગવાન કૃષ્ણનો પૃથ્વી પર અવતરણ દિન એટલે જન્માષ્ટમી! ભગવાન કહે છે, મારો ક્યારેય નથી જન્મ થયો, નથી મૃત્યુ થયું. હું અજન્મા છું! જે અજન્મા છે, તેમના જન્મનો ઉત્સવ મનાવવો, એ એક અનુપમ ઘટના છે. કૃષ્ણાવતાર...

View Article

Image may be NSFW.
Clik here to view.

પહેલા સ્વયંને જોવો

મેડીટેશનમાં પહેલી અવસ્થા એ છે કે, પોતાની સાથે વાતો કરવી. ત્યારબાદ સકારાત્મક સંકલ્પો દ્વારા મન અને બુદ્ધિને જ્યાં બેઠા છીએ આ સૃષ્ટીમાંથી દૂર જઈ એક અલૌકિક અનુભવ કરવો. જો આપણે થોડા સમય પણ બેસીને મેડીટેશન...

View Article
Browsing all 706 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>