હઠીલા રોગોની એક જડીબુટ્ટીઃ આસ્થા
થોડા સમય પહેલાં બેંગલોરની એક પ્રખ્યાત હૉસ્પિટલમાં મારું વક્તવ્ય હતું. વક્તવ્ય બાદ એક ડૉક્ટર મને મળવા આવ્યા. એ કહે, ‘તમે આસ્થાની વાત કરી, પણ હું તો ઈશ્વરમાં માનતો નથી. તો, એનું શું?’ મેં એમને કહ્યું કે,...
View Articleઆત્માનો સ્વભાવ (પ્રકૃતિ) કેવો છે?
પ્રકૃતિ એટલે સ્વભાવ. આ માટે પહેલા સ્વને જાણવું જરૂરી છે ત્યારબાદ સ્વના ભાવને જાણી શકીશું. જ્યારે આપણને એ સમજમાં આવી જાય છે કે હું આત્મા છું ત્યારે મને એ પણ સમજમાં આવી જાય છે કે મારો સ્વભાવ કેવો છે?...
View Articleજીવનનાં દરેક પરિમાણનો અનુભવ કરો…
આપણાં શાસ્ત્રો કહે છે કે જીવન રૂપી વિશાળ મહાસાગરમાં આપણું અસ્તિત્વ છીપલાંની જેમ તરે છે. આપણે સહુ એક જ ચેતનાથી બન્યાં છીએ તેમ છતાં કોઈ પણ બે વ્યક્તિનાં જીવન સમાન નથી. આપણાં જીવન એક બીજાથી ભિન્ન છે તેમ...
View Articleસંતોષી નર-નારી સદા સુખી કેમ?
સાઉથ કોરિયાની વિશ્વવિખ્યાત ઑટો બ્રાન્ડ ‘દેવૂ મોટર્સ’નું વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાનું કામકાજ છે. આટલી વિરાટ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કાહેર કાઝેમનો ઈન્ટરવ્યૂ હમણાં મારા વાંચવામાં આવ્યો....
View Articleઆપણે પહેલા પોતાનું ધ્યાન રાખીએ
હું કોણ છું એ ભૂલી જવાના કારણે આપણે દિવસ દરમિયાન પોતાને પણ દુઃખી કરીએ છીએ બીજાને પણ દુઃખ આપીએ છીએ. તેમ કરતા કરતા દિવસ પૂરો થતા આપણે સંતોષ માનીએ છીએ કે ચલો આપણી જવાબદારી પૂરી કરી. પરંતુ કામ પૂરું થવું...
View Articleસદગુરુ: આફત શું છે?
સદગુરુ: આફત શું છે? જ્યારે કંઇક ચોક્કસ સ્તરના દુ:ખ અને વેદનાનું કારણ બને છે અને તેના પ્રવાહથી જીવનને મોટા પાયે વિક્ષેપિત કરે છે, ત્યારે તે આફત છે. 2004 માં સુનામીની ઘટના બની ત્યારે ઇશા તેને જવાબ...
View Articleલાગણીનું, સંબંધનું મૅનેજમેન્ટ…
એક્ઝિક્યુટિવ લીડરશિપનાં વિશ્વવિખ્યાત કન્સલ્ટન્ટ અને લેખક માર્જન બોલ્મેઈજેર પોતાનાં વક્તવ્યોમાં તથા પુસ્તકોમાં સતત એ હકીકત પર ભાર મૂકતાં હોય છે કે “કંપનીને લગતા નિર્ણય લેવાના હોય ત્યારે અંગત લાગણી,...
View Articleરાજયોગ મેડિટેશનને જીવનમાં અપનાવીએ
ક્યાંક એવું ના બને કે આપનો ભરોસો જ આપને ખતમ કરી દે. આ બાબતને બીજા એક સુંદર ઉદાહરણ દ્વારા આવી શકાય તેમ છે. સર્કસમાં જ્યારે હાથીને લાવવામાં આવે છે ત્યારે તેની સાથે એક બાળ હાથીને પણ લાવવામાં આવે છે. બાળ...
View Articleફુલટાઈમ હોમમેકરનો પગાર કેટલો?
અમેરિકાના બોસ્ટન શહેરમાં એક કંપની છે, જેનું કામ છે પગાર વિશે જાતજાતનાં સર્વેક્ષણ કરવાનું. કઈ ડિગ્રી કેટલું ભણતર, અનુભવી કે ફ્રૅશર, જેવા માપદંડના આધારે કેટલો પગાર મળવો જોઈએ એ નક્કી કરે. આટલું વાર્ષિક...
View Articleતણાવમુક્ત તથા સ્થિર જીવન જીવવાના ઉપાયો
આપણે દિવસ દરમિયાન એવું શું કરીએ જેથી આપણે તણાવ મુક્ત રહી શકિયે તથા સ્થિર જીવન જીવી શકીએ. આ માટે આપણે આપણા વિચારો ઉપર ધ્યાન રાખવું જોઈએ. પરંતુ મોટાભાગના મનુષ્ય માટે એ પ્રશ્ન હોય છે કે આપણા વિચારોને કેવી...
View Articleશું તમે નકારાત્મક વિચારો અને ચિંતા થી ઘેરાઈ ગયા છો? તો આટલું કરો…
વ્યસ્ત થઈ જાઓ: તમને જેવો નેગેટિવ વિચાર આવે કે તરતજ વ્યસ્ત થઈ જાઓ, તમે જો ખાલી બેસી રહેશો તો તમને વધુ અને વધુ વિચાર આવ્યા કરશે. તમારા શરીરનો રક્ત પ્રવાહ સુધારો: જો તમારા મસ્તિષ્કમાં વિચારોનો અત્યંત...
View Articleસ્માર્ટફોન વાપરવામાં લગીર ચબરાકી દાખવો તો?
લગભગ તમામ રાષ્ટ્રીય વર્તમાનપત્રોનાં પહેલા પાને એ સમાચાર ચમક્યા. લખનૌમાં 16 વર્ષના ટીનએજરે પોતાની માતાની હત્યા કરી. કારણ? એ એને મોબાઈલ ફોન પર ખતરનાક કહેવાય એવી ગેમ રમવા દેતી નહોતી. વધારે આઘાતજનક હકીકત...
View Articleમનને શાંત કરવાના ઉપાયો
રાત્રે સુવાની 10 મિનિટ પહેલા તથા સવારે ઉઠ્યા પછી 10 મિનિટનો સમય આપણા જીવન માટે ખૂબ અગત્યનો છે. આ સમયનો ઉપયોગ આપણા મનને શાંત કરવામાં કરી શકીએ છીએ તથા મન દ્વારા સકારાત્મક વિચારો ઉત્પન્ન કરી શકીએ છીએ....
View Articleએક પૂર્ણ જીવન માટે શું જરુરી છે?
જીવન રહસ્યપૂર્ણ છે અને એ રહસ્યોમાનું એક અદ્ભૂત રહસ્ય છે સમય! સમય એક વાર્તાકાર છે અને તેની સાથે સાથે એક સાક્ષી પણ છે. સમય એક એવું નિરપેક્ષ સત્ય છે જે બાહ્ય જગતમાં પ્રત્યેક માટે, સાતત્યપૂર્ણ છે, એકસમાન...
View Articleતમારો સમય કોણ ચોરી જાય છે?
થોડાં વર્ષ પહેલાં અમેરિકાની જગવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીએ એક સર્વે કરાવ્યો. 110 દેશોમાં આઠ વર્ષ ચાલેલા આ સર્વેમાં સમાજના વિવિધ વર્ગના એક લાખ જેટલા પરિવારની મુલાકાત લેવામાં આવી. બધાને એક જ સવાલ...
View Articleસ્થિતિને સ્થિર રાખવા આપણી આસક્તિ ને ઓળખવી પડશે
આપણા મનને ફક્ત આરામ જ નથી જોઈતો પરંતુ નવીનતા પણ જોઈએ છે. આપણે આપણી સ્થિતિને સ્થિર રાખવા માટે આપણે આપણી આસક્તિને ઓળખવી પડશે. એક છે બહારની આસક્તિ. જે લોકો સાથે, આપણા હોદ્દા સાથે સંકળાયેલી છે. બીજી છે...
View Articleસદગુરુ: વાક શુદ્ધિ
જો જીવનના સૂક્ષ્મ પરિમાણોને જાણવાની અને સમજવાની પ્રક્રિયાને શક્ય બનાવવું હોય તો તમારે શરીર, મન, કેમેસ્ટ્રી, ન્યુરોલોજીકલસિસ્ટમ અને ઉર્જા પ્રણાલીને તૈયાર કરવાની જરૂર છે. વ્યક્તિમાં જીવંત શારીરિક શરીર...
View Articleઆધ્યાત્મિક બુદ્ધિથી મેળવો લખલૂટ સફળતા
“સ્વામી, હું ખૂબ મહેનત કરું છું, મારી પાસે સારા સારા આઈડિયા છે, અનુભવ પણ છે, છતાં જોઈએ એવી સફળતા મળતી નથી. આનું કારણ શું?” થોડા સમય પહેલાં મંદિરમાં એક સત્સંગીએ આ સવાલ કર્યો અને મને થયું, વાત તો સાચીઃ...
View Articleખુશી મારી પોતાની રચના છે
આપણે એવો સંકલ્પ કરીએ કે હું સંપૂર્ણ સંતુષ્ટ છું. આપણે એ પાકું કરી દીધું કે મારી ખુશી બહારના પરિબળો ઉપર આધારિત નથી. આના પરિણામે કોઈ ભલે આપણી ટીકા કરે છતાં પણ હુ સ્થિર રહી શકીશ. મને પૂરો વિશ્વાસ છે કે...
View Articleજીવનનો હેતુ શું છે તે પૂછવાનું બંધ કરો
જીવનનો હેતુ શું છે? જે દિવસે તમે ખુશીથી છલકાતા હતા, આ પ્રશ્ન તમે કર્યો હતો? ના. માત્ર જ્યારે જીવન ગંભીર કે નિરાશાજનક જણાવા લાગે ત્યારે તમે પૂછો છો. જીવંત હોવાનું જ્યારે પૂરતું ન લાગે ત્યારે જીવન માટે...
View Article