તમારી માનસિક સ્થિતિને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી
તમારી માનસિક સ્થિતિને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. હમણાં, તમે માની શકો છો કે તમે સ્વર્ગમાં છો, અને તમે થોડા સમય માટે આનંદિત થઈ શકો છો; અથવા તમે અચાનક માની શકો છો કે આ શેતાનનું સ્થાન છે અને તે ખૂબ...
View Articleગુરુ આરાધના એ જ ઈશ્વર આરાધના
વિશ્વમાં આપણું અવતરણ થાય છે માતા થકી, આપણને પ્રથમ જન્મ માતા આપે છે, પરંતુ ગુરુ આપણને બીજો જન્મ આપે છે, અને ગુરુ દ્વારા મળેલા આ નવાં જન્મમાં આપણે જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરીએ છીએ. વધુ ગહનતાથી વિચારીએ...
View Articleએકબીજાની વધુ નજીક જવા પ્રેમથી કામ લેવું જોઈએ
આપણે ફક્ત એક ધ્યાન રાખવું જોઈએ કે આપણું લક્ષ્ય ફક્ત કાર્ય તરફ હોય. આપણે એ યાદ રાખવું પડશે કે કામ કરવા વાળો કોણ છે? જે કામ કરવાવાળો છે તે શક્તિ છે, ઉર્જા છે. તેને આપણે જ્યાં સુધી શક્તિશાળી નહીં બનાવીએ...
View Articleનવરાત્રી: અસીમ આશિષની વર્ષામાં ભીંજાવાનું પર્વ
આપણે સહુ એક અદ્રશ્ય, તેજોમય શક્તિની જ્યોતિનાં પ્રવાહમાં વહી રહ્યાં છીએ. આ શક્તિને “દેવી” કહેવાય છે. દેવી સર્વ પ્રકારના સર્જનનું ઉદગમસ્થાન છે. દેવી ગતિશીલતા, દીપ્તિ, સૌન્દર્ય, ધૈર્ય, શાંતિ અને પોષણનો...
View Articleસદગુરુ: સંતોષ એ સમાવિષ્ટતા છે
જો તમે શુધ્ધ જીવન બનો છો, તો તે ખૂબ જ સુંદર છે. જો તમે એક એવું જીવન બનો છો જે તિવ્ર છે પણ ચોક્કસ વસ્તુઓ માટે ગુલામી કરે છે તો તમે એક એવી અવસ્થામાં હશો, જ્યાં જો સારી વસ્તુઓ થશે તો તમે હસશો, જો ખરાબ...
View Articleશ્વાસની શક્તિ અને તેનો પ્રભાવ
માનવીય મૂલ્યો એ શું છે? કરુણા, મિત્રતા, સહકાર, મનની શાંતિ, આનંદ અને જીવનભર અકબંધ રહેતું હાસ્ય. સમાજમાં ઘણી વાર ઓળખને લઇને સંકટ ઊભું થતું હોય છે. આગવી ઓળખ થાય તેવા ગ્રુપ બનાવવામાં આવે છે. કયાંય ને...
View Articleડર ને દૂર કરવા આપણી માન્યતાઓ બદલીયે
જ્યારે આપણે આપણા જીવનને જૂદા જ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે તેનો આપણા જીવનમાં સમાવેશ કરવાનું પણ લક્ષ્ય રાખીએ છીએ. અત્યાર સુધી આપણે તણાવ સંબંધીત અલગ માન્યતાઓ હતી. જેના ઉપર આપણું જીવન આધારિત...
View Articleનાની-નાની બાબતોમાં સ્થિરતાથી પરિસ્થિતિને પાર કરીએ
એ શક્ય નથી કે જો તેઓ નાની બાબતમાં સ્થિર ન હતા તો મોટી પરિસ્થિતિમાં તેઓ સ્થિર રહેશે. જો ઘરની તમામ વ્યક્તિઓ તણાવમાં છે તો આપણે એવું વિચારીએ છીએ છે મારે એવું કાંઈ પણ નથી કહેવું કે જેથી તેઓ વધુ તણાવમાં આવી...
View Articleઆનંદીત રહેવાની પસંદગી કરો
પ્રશ્નકર્તા: અમે કરીએ એ બધા કાર્યોમાં તમે ખૂશ રહેવાના મહત્વ પર ભાર મૂક્યો છે. શું આવી અવસ્થા અમે બધા જે હરિફાઈ (રેટ રેસ)માં ફસાયેલા છીએ તેમાં હાંસલ કરવી પણ શક્ય છે? સદગુરુ: બધી જ વસ્તુઓ જે મનુષ્ય કરે...
View Articleકાર્યની સફળતા માટે ભયના બદલે પ્રેરણા અને આત્મવિશ્વાસ જરૂરી
ભારત પાસે ગૌરવ લેવા જેવું ઘણું જ છે. તો આપણે તેને શા માટે ગંભીરતા થી લેતાં નથી? જયારે તમે ભીતર કેન્દ્રિત છો અને વાતાવરણની સુંદરતાનો અનુભવ કરો છો ત્યારે તમારી કાર્યપદ્ધતિમાં આપોઆપ સુધારો થાય છે....
View Articleમાનસિક તણાવને દૂર કરવાનો સાચો ઉપાય
રોજના કામમાંથી રજા લેવાથી થોડા સમય માટે આપણને આરામ જરૂર મળે છે. પરંતુ આ તણાવને દૂર કરવાનો સાચો ઉપાય નથી. રોજના કામ થી અલગ થવાથી આપણા વિચારો બીજી તરફ વળી જાય છે. વ્યક્તિઓ તો રજાના સમયે પણ તણાવને પોતાની...
View Articleતણાવ મારી રચના છે: બી.કે. શિવાની
હવે હું એવું વિચારું કે – “તણાવ મારી રચના છે”, જે કોઈ બહારની પરિસ્થિતિ કે વ્યક્તિ દ્વારા નથી આવતો પરંતુ હું પોતે જ તેને ઉભો કરું છું. ઘણીવાર જીવનમાં બધું બરાબર ચાલતું હોય છે ક્યારે પણ એવું કહેનારા મળે...
View Articleસદગુરુ: ફક્ત જોતા શીખો!
સદગુરુ: આજે એક મોટી સમસ્યા એ છે કે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં –બૌદ્ધિક થી લઈ ધાર્મિક સુધી– બધુ નિષ્કર્ષ દ્વારા સંચાલિત છે. જ્યારે હું આધ્યાત્મિક પ્રક્રિયાને “શોધ” તરીકે કહું છું, તો તાત્કાલિક ધારણા...
View Articleઆધ્યાત્મિક પ્રગતિ માટે ના સાત નિયમો
જીવન સંપૂર્ણ છે અને અહીં પ્રવર્તમાન સઘળું જીવનનો જ એક અંશ છે. જીવનમાં ઉદ્ભવતી પ્રત્યેક પરિસ્થિતિનો ઉપયોગ આધ્યાત્મિક પ્રગતિ માટે કરો. આ માટે આધ્યાત્મિકતા ના સરળ સાત નિયમો જાણી લો. પ્રથમ નિયમ: જે આત્મ...
View Articleચાર અક્ષરનો જીવનમંત્રઃ એટિટ્યૂડ
એક જાણીતી રમૂજ છેઃ અમેરિકામાં એકવાર વીજપુરવઠો ખોરવાયો. બીજી જ ક્ષણે અમેરિકનોએ ઈલેક્ટ્રિસિટી કંપનીના ફોન ધણધણાવી ત્યાંના અધિકારીઓને ખખડાવી નાખ્યા. આવું જપાનમાં પણ બન્યું, પણ એ લોકોએ કોઈને ફોન કરવાની...
View Articleતણાવ ઉત્પન્ન થાય ત્યારે શું કરવું જોઈએ?
જો હું કોઈ પણ પરિસ્થિતિમાં મારી અંદરની સ્થિરતાને બનાવી રાખું છું તો આપણને ઘણા બધા વિકલ્પો દેખાય છે. ઘણીવાર વિપરીત પરિસ્થિતિમાં આપણે એટલો બધો તણાવનો અનુભવ કરીએ છીએ કે આપણે તે સમયે કોઈ પણ યોગ્ય નિર્ણય...
View Articleકહેવાતી સફળતા કે માનસિક શાંતિ આ બંને માંથી તમે શું પસંદ કરશો?
કોઈ પણ ક્ષેત્રમાં મળતી કહેવાતી સફળતા અને સાચી માનસિક શાંતિ – આ બંને વિકલ્પોમાંથી જો એક પસંદ કરવાનો હોય તો વર્તમાન સમયમાં વિશ્વ શું પસંદ કરશે? ટોકિયો ઓલિમ્પિક્સ -૨૦૨૧ દરમ્યાન અમેરિકન જિમનાસ્ટિક ખેલાડી...
View Articleટાઈમ મૅનેજમેન્ટની સોનેરી તરકીબ…
તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે આપણો મોટા ભાગનો સમય શેમાં શેમાં વીતે છે? શું આપણે ખરેખર એ કરીએ છીએ ખરા, જેના માટે આપણો જન્મ થયો છે? આ જુઓઃ એક માણસ ચોવીસ કલાકમાંથી આઠ કલાક ઊંઘે છે. આનો અર્થ એ છે કે,...
View Articleહું કોણ છું?
જ્યાં સુધી “હું કોણ છું?” તેનો સાચો જવાબ નહીં મળે તો ઈચ્છાઓની યાદી વધતી જશે. હવે આપણને સાચો જવાબ મળ્યો કે હું ચૈતન્ય શક્તિ આત્મા છું. તો મારે જીવનમાં શું જોઈએ? ખુશી અને શાંતિ. વાસ્તવમાં તે પહેલેથી જ...
View Articleસદગુરુ: કેરીનો સ્વાદ
પ્રશ્નકર્તા: એક વ્યક્તિ છે જેનો હું ખુબ આદર કરું છું અને મેં હંમેશા મારી સમસ્યાઓનો સામનો કરવા માટે તેમની સલાહ લીધી છે. પરંતુ એક દિવસ જયારે હું તેમને મળવા ગયો ત્યારે મે તેમને દારૂ પીતા અને ધુમ્રપાન કરતા...
View Article