આત્માના મૂલ્યો જાળવીને કાર્ય કરો
મારે ભૌતિક ચીજો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે સાથે એ માન્યતા છે કે જે ઈમાનદાર હોય છે તેમને જીવનમાં ખૂબ સામનો કરવો પડે છે. જેઓ બીજાની જેમ ચાલે છે તેઓ ખૂબ જલ્દી સફળતા પ્રાપ્ત કરે છે. તો શું સફળતા સ્થૂળ...
View Articleપ્રભુનાં અવતરણની દિવ્ય સ્મૃતિ…
આજે ગુરુવાર, 30 એપ્રિલ, 2023. આજનો દિવસ એટલે ચૈત્ર સુદી નવમીનો દિવસ. આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે પોતાના પવિત્ર અવતરણની ધરા બનાવી અયોધ્યાનગરીને. એ જ રીતે પુરુષોત્તમ નારાયણ શ્રીસ્વામિનારાયણ...
View Articleપોતાને આત્માનિશ્ચય કરવાથી આપણી કર્મેન્દ્રિયો વશ થઈ જાય છે
જે દિવસે એ વિશ્વાસ થઈ ગયો કે હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. આ શરીર મારી મોટર છે જેનો હું ડ્રાઇવર છું, કંટ્રોલર છું. આપણા જીવનના તમામ દુઃખ દૂર થઈ જશે. આપણને જીવનમાં એવો અનુભવ થાય છે કે મૂલ્યો પર ચાલવાથી...
View Articleસકારાત્મક વિચારોનું સત્ય
લોકો પોતાના જીવનના ઊંડાણને ગુમાવી બેઠા છે, કારણકે તેઓ ફક્ત પોતાનું ધ્યાન તેમના માટે જે અનુકુળ છે, એ વાતને સકારાત્મક ગણી, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અર્થહીન બની ગયા છે. તેમને દરેક વસ્તુઓ એકદમ ઝડપથી...
View Articleભીતરના અવકાશમાં
મનુષ્યની પૂર્ણ શક્તિઓ અમાપ છે તેને માપી શકાય નહી. મનુષ્યનો સ્વભાવ અને અણુની રચનામાં ઘણું સામ્ય છે. અણુના કેન્દ્રમાં હકારાત્મકતા (ઘન ભાર) છે. જ્યારે નકારાત્મક કણો પરિધિ માં હોય છે. તે જ રીતે માણસમાં...
View Articleબધું છે છતાં કંઈ નથી?
અંગ્રેજી ભાષાના અદભુત જોડણીકોશ (ડિક્શનરી)ના રચયિતા, ઈન્ગ્લાન્ડના મહાન લેખક સેમ્યુઅલ જોન્સન એમના મનનીય સુવિચારો માટે પણ જાણીતા હતા. એ લખી ગયા કે “મૅન ઈઝ બૉર્ન ક્રાઈંગ, લિવ્સ કમ્પ્લેનિંગ ઍન્ડ ડાઈઝ...
View Articleખુશી તથા શાંતિ આત્માનો મૂળ સ્વભાવ છે
જાગૃતિ સાથે કાર્ય કરીશું અને વર્તમાન સમય ઉપર ધ્યાન આપીશું તો વર્તમાન સારું બનશે પરિણામે ભવિષ્ય પણ ઉજ્જવળજ હશે. આપણને અમુક સંસ્કાર આપણા પરિવાર દ્વારા પ્રાપ્ત થાય છે, અમુક સંસ્કાર સામાજિક વાતાવરણના કારણે...
View Articleતમારા આત્માની બારી
આપણે જીવન ચેતનાના ત્રણ સ્તરમાં જીવીએ છીએ. જાગૃત અવસ્થા, સ્વપ્નની અવસ્થા અને ઊંઘની અવસ્થા. જાગૃત અવસ્થાની સભાનતામાં આપણે દુનિયાનો (પાંચ) 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરીએ છીએ. પછી તે દ્રષ્ટિ, સુગંધ, સ્પર્શ,...
View Articleકેરેક્ટર પ્યૉરિટીનો માપદંડ શું?
આજકાલ છાપાંમાં અવારનવાર ચેતવણી આપવામાં આવતી હોય છે કે સોનું-ચાંદી ખરીદો તો એની શુદ્ધતાની ખાતરી કરી લેજો, એ વિશેનાં સર્ટિફિકેટ ચકાસજો. શૅર ખરીદો કે પૈસા રોકો તે પહેલાં કંપનીઓ વિશે પૂરી ખાતરી કરી લેવી,...
View Articleપરમાત્મા કોણ છે?
મેડીટેશન કરવા માટે પોતાની ઓળખાણ પછી આપણને એ ઓળખાણ હોવી જોઈએ કે પરમાત્મા કોણ છે? આજે પરમાત્મા વિશે અનેક વિચારો છે. ઘણીવાર એવું પણ લાગે છે કે પરમાત્મા છે કે નહીં! જેના અસ્તિત્વ અંગે જ શંકા હોય તો પછી...
View Articleસખત મહેનતથી સફળતા નથી મળતી
બાળપણથી જ લોકોએ હંમેશા આપણને કહ્યું હતું, ‘ભણવામાં સખત મહેનત કરો. જયારે કામ કરો ત્યારે ખુબ મહેનતથી કરો.” કોઈએ અમને કહ્યું નહીં કે આનંદપૂર્વક ભણવું જોઈએ કે પ્રેમપૂર્વક કામ કરવું જોઈએ. ના. તમારે ભણવા...
View Articleશ્રી શ્રી રવિશંકર: સર્જનનું રહસ્ય
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એક સિક્કાની બે બાજુઓ જેવા છે. આપણને સર્જનના રહસ્યમાં ઊંડા ઉતારે એ છે વિજ્ઞાન. આત્માના રહસ્યમાં ઊંડા ઉતારે એ છે આધ્યાત્મિકતા. રહસ્યમાં તરબોળ થઈ જવું એ ભક્તિ છે. જો વિજ્ઞાન અથવા...
View Articleપરમાત્મા સાથેના પ્રેમની જીવંત અભિવ્યક્તિ
આ સપ્તાહનો લેખ આપ વાંચી રહ્યા હશો તેના બે દિવસ બાદ એટલે 22 એપ્રિલ, 2023ના મંગળ દિવસે ‘ચિત્રલેખા’ સાપ્તાહિક તેની સ્થાપનાનાં 73 વર્ષ પૂર્ણ કરી 74મા વર્ષમાં પ્રવેશ કરશે. આ નિમિત્તે સદા અગ્રસર સાપ્તાહિકના...
View Articleજ્યારે ધર્મની અતિ ગ્લાનિ થશે ત્યારે પરમાત્મા આવશે
રાજયોગમાં પરમાત્મા પોતે આવીને પોતાનો પરિચય આપે છે. માટે જ ગીતામાં કહ્યું છે કે જ્યારે હું આવીને મારો પરિચય આપું છું ત્યારે મને મારા વડે જાણી શકાય છે. દરેક ધર્મશાસ્ત્ર જેવા કે શ્રીમત ભગવત ગીતા, બાઇબલ,...
View Articleજીવનયાત્રાને માણવાની તરકીબ
બે-એક દિવસ પહેલાં એક વિચિત્ર સમાચાર વાંચવામાં આવ્યા. મુંબઈનાં એક બહેન અને એમની સાથે કોઈ ભાઈને શારજાહ ઍરપૉર્ટ પર માદક દ્રવ્ય ધરાવવા બદલ પકડવામાં આવ્યાં. બન્નેને શારજાહની જેલમાં પૂરી દેવામાં આવ્યાં....
View Articleરાજયોગમાં પરમપિતા પરમાત્મા સાથે સંબંધ જોડો
ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે તે જ આપ્યું હતું અને તે જ લઈ લીધું. એ ખૂબ મહત્વનું છે કે આ મારી પરિસ્થિતિ છે. પરમાત્માનું કામ એ નથી કે આવીને મારી પરિસ્થિતિ ઠીક કરી દે કારણ કે મારી સામે જે પરિસ્થિતિ આવી છે...
View Articleલોકોને મળતી વખતે થતી બેચેની દૂર કરવા માટે શું કરવું?
પ્રશ્ન: હું જયારે પણ કોઈને મળું ત્યારે તેમની સાથે ખુલીને હળવા – મળવામાં બહુ બેચેનીનો અનુભવ કરું છું. શું આ કોઈ માનસિક સમસ્યા છે કે હું માત્ર આ સમાજમાં ફિટ નથી થતો? હું શું કરું? સદ્ગુરુ: તમે જરૂર આ...
View Articleશ્રી શ્રી રવિશંકરજી: સહજ બનો
સહજ બનવું એટલે પોતાનો, અન્યોનો અને તમારી આસપાસની બધી વસ્તુઓ જેમ છે એમ સ્વીકાર કરવો. એક બોજા તરીકે નહીં પરંતુ એક સમજણ સાથે કે આ આમ જ છે.જ્યારે તમને એવો વિચાર આવે કે એવું લાગે કે આ આમ ના હોવું જોઈએ અથવા...
View Articleજેવું વાવીએ તેવું જ ઊગે
આજકાલ મુંબઈનો યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સમાચારમાં છે. મૂળ ઉત્તર પ્રદેશના આ યુવાનને ક્રિકેટર બનવાનું ઘેલું લાગેલું. દારુણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે એ મુંબઈમાં ક્રિકેટની તાલીમ લેતો, આઝાદ મેદાનમાં તંબુમાં...
View Articleઆપણે મેડિટેશન દ્વારા શક્તિ તથા ખુશી પ્રાપ્ત કરીએ
આત્મઅભિમાનીનો અભ્યાસ આખા દિવસ દરમ્યાન વારંવાર કરો તથા શક્તિઓના સાગર પરમાત્મા (પાવરહાઉસ) સાથે સંબંધ જોડો. આમ કરવાથી દેહધારીઓ સાથેનો લગાવ તેની જાતે જ છુટી જશે. મારે એ યાદ નથી રાખવાનું કે હું શરીર નથી....
View Article