બહુમૂલ્ય રત્ન નામે સંબંધ
ટિક્ ટિક્ ટિક્…. નીરવ શાંતિમાં દીવાલ પર ટિંગાયેલી ઘડિયાળના કાંટાનો ધ્વનિ કાનમાં પડઘાય છે. આ કાંટા ક્ષણો વીણતા રહે છે તો દીવાલ પર લટકતું કૅલેન્ડર તારીખ-વાર સરકાવતું રહે છે. સ૨કતા સમયની સાથે સાથે...
View Articleપ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનો પરિચય
માઉન્ટ આબુ – અરાવલી પર્વતમાળાના ખોળામાં વસેલ એક ખૂબ સુંદર જોવાલાયક સ્થળ છે. અહીંના પહાડોની વચ્ચે આવેલ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય નું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય. વર્તમાન સમયે તેના...
View Articleઆજના ઝડપી અને વ્યસ્ત જીવનને યુવાઓ કેવી રીતે સંભાળી શકે?
પ્રશ્ન 1: આજની યુવા પેઢી મોબાઈલ એપ્પ અને નવા ઉપકરણોના મોહમાં પડી ગયા છે. એમનો દિવસ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાથી શરૂ થાય અને ટ્વિટ સાથે સમાપ્ત થાય છે. તો એવી પરિસ્થિતિમાં તેઓ પોતાના જીવન પર નિયંત્રણ...
View Articleબાળક જેવા બનો
કેટલીક વાર લોકોને કોઈ નિરાશા થઈ હોય ત્યારે આધ્યાત્મિક માર્ગ પર આવે છે. બધાને માટે આવું નથી હોતું, પરંતુ સામાન્ય રીતે આમ થતું હોય છે. પણ હકીકત એ છે કે દરેક બાળક આધ્યાત્મિક જ્ઞાન સાથે જન્મતું હોય છે અને...
View Articleમુસીબતના મુક્કા સામે સહનશીલતા સાથે ઝઝૂમો…
કિસ્સો જરા જૂનો છે, પણ આજે મારે જે કહેવું છે એ માટે ઉલ્લેખ જરૂરી છે. નેપાળના યુવરાજ દીપેન્દ્ર ત્યાંના પશુપતિ શમશેર જંગ બહાદુરની પુત્રી દેવયાની સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ દીપેન્દ્રનાં રાજમાતાને આ...
View Articleનવા વિશ્વ માટે નવું જ્ઞાન
સંસારમાં સુખ-દુ:ખ, દિવસ-રાત, સત્ય-અસત્ય, નવું-જુનુ વિગેરે વિરોધાભાસી બાબતોનું ચક્કર ચાલતું જ રહે છે. જ્યારે નવું છે ત્યારે જુનુ નથી, જૂનું છે ત્યારે નવું નથી. જેવી રીતે અમૃત અને ઝેર એક સાથે નથી રહી...
View Articleશ્રી શ્રી રવિશંકરજી : જીવનમાં સમસ્યાઓને હલ કરવી
મોટાભાગના લોકો સમસ્યા વગરના જીવનની ઈચ્છા રાખે છે. પરંતુ એવું જીવન જો શક્ય પણ હોત તો નિરસ અને કંટાળાજનક હોત. માણસ તરીકે આપણું ઘડતર સકારાત્મક અને સાવ સારા નહીં એવા બન્ને પ્રકારના અનુભવોથી થાય છે....
View Articleવાણીઃ આ લોકની સંજીવની…
વર્ષો પહેલાં ક્યાંક વાંચેલું કે કોઈના વ્યક્તિત્વનું માપ કાઢવું હોય તો એ વ્યક્તિ પોતાનાથી ઊતરતી કક્ષાની વ્યક્તિ સાથે કેવો વહેવાર કરે છે એ જોવું. આ જ નિયમ કૌટુંબિક જીવનના સુખને પણ લાગુ પડે છે. પરિવારમાં...
View Articleનવા વિશ્વ માટે નવો દૃષ્ટિકોણ જોઈએ
આપણે જાણીએ છીએ કે અનેક વર્ષોથી જુના રસ્તા પર ચાલીને કોઈ લક્ષ્ય સુધી પહોંચી નથી શકયું. જૂની પુરાણી પદ્ધતિઓ અપનાવીને નવું મકાન કે નવું મશીન નથી બનાવી શકાતું. જૂની માન્યતાઓ કે જુના સિદ્ધાંતોને અપનાવીને...
View Articleશું આપણે આપણાં બાળકોને આફતની ભેટ આપીશું?
પરિયાવરણીય સંકટો હવે કલ્પિત વાતો રહી નથી. હકીકતો એવી રીતે ગોઠવાયેલી છે કે તે એક સ્પષ્ટ વિધાન છે. અત્યારે આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ, તે એક આફતજનક રસ્તો છે. પણ આપણે તેને “રોજનો ધંધો” કહીએ છીએ. જો...
View Articleકિશોરવયના બાળક ગુસ્સે હોય ત્યારે તેમને કેવી રીતે પ્રતિભાવ આપવો
કિશોર અવસ્થામાં પ્રવેશવું એ વ્યક્તિ માટે વિમાસણભર્યો સમય હોય છે. એ સમય અંતઃસ્ત્રાવોમાં આવતા બદલાવ અને સ્વપહેચાનનો હોય છે. કિશોર અવસ્થામાં બાળકો પોતાના વિશે તથા આસપાસની દુનિયા વિશે વધુને વધુ જાણતા થાય...
View Articleસપનું જોશો તો જ સાકાર થશે…
ગયા અઠવાડિયે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) 2022નાં પરિણામ આવ્યા. આમાં ઉત્તર પ્રદેશના સૂરજ તિવારીએ 917મી રેન્ક મેળવી. આ રેન્ક મેળવીને સૂરજે “કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી” એ ઉક્તિને સાર્થક...
View Articleવિચાર તથા કર્મમાં નૈતિકતા આવવાથી થાય છે સકારાત્મક પરિવર્તન
આ રાજયોગના રહસ્યોને ધારણ કરનાર વ્યક્તિઓનું સંપૂર્ણ સકારાત્મક પરિવર્તન થઇ જાય છે. આ પરિવર્તન પામનાર વ્યક્તિ બ્રહ્મા મુખ દ્વારા જન્મેલ બ્રાહ્મણ છે. જેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય (પવિત્રતા) નું પાલન કરવાવાળા હોય...
View Articleશ્રી શ્રી રવિશંકરજી: નાસ્તિક માટે ઈશ્વર
ઈશ્વર તમારા અસ્તિત્વનું કેન્દ્ર છે. ઈશ્વરને સ્વરૂપહીન/અરુપ જોવા અઘરું છે અને કોઈ સ્વરૂપ તરીકે જોવા એ પણ અઘરું છે. સ્વરૂપહીન સાવ અમૂર્ત લાગે અને કોઈ સ્વરૂપમાં ઈશ્વર ખૂબ મર્યાદિત લાગે. આથી કેટલાક લોકો...
View Articleતણાવમુક્ત રહેવાનો અકસીર ઈલાજ
આજકાલ કોરોના કરતાં પણ એક ખતરનાક મહામારી વાતાવરણમાં જોવા મળે છે. એ છે યુવાવયે હાર્ટ અટૅકથી થતાં મૃત્યુ. કોઈ જિમ્નેશિયમમાં ઢળી પડે છે, તો કોઈ સ્ટેજ પર કાર્યક્રમ આપતા. મુંબઈમાં 33 વર્ષી ઍક્ટર આદિત્યસિંહ...
View Articleદુઃખ તથા સુખનો આધાર છે આપણા વિચારો
ઘટનાઓ તથા દુર્ઘટનાઓના કુચક્ર થી ભરેલ વર્તમાન સમયે માનવીની સાથે તથા તેની આજુબાજુ ના વાતાવરણમાં પણ અનેક ગમતી તથા અણગમતી ઘટનાઓ બનતી જ રહે છે. ક્યારેક આપણને અપમાનીત થવાની અનુભૂતિ થાય છે, કોઈ જગ્યાએથી આપણી...
View Articleઆકાશ તત્વ વિશેની જાગૃતિ
પ્રશ્ન: મારો સવાલ આકાશ તત્વ ઉપર છે. શું તેના પ્રત્યે વધુ જાગૃતિ શું ખૂલ્લી જગ્યામાં જેવી કે એક ખેતર/મેદાનમાં બેસવાથી અથવા ક્ષિતિજ જોવાથી, દરિયાને તાકી રહેવાથી અથવા ઉપર આકાશ તરફ જોવાથી અથવા ખૂલ્લી...
View Articleજીવનમાં આગળ વધારતું ઑટોવૉક છે ખરું?
જૂન મહિનો એટલે વિદ્યાર્થીઓ માટે આગળ વધવાનો મહિનો. સમર વૅકેશન બાદ શાળા-કૉલેજો ફરી શરૂ થાય અને પોતપોતાનાં ધોરણમાં ઉત્તીર્ણ થઈ વિદ્યાર્થીઓ આગળ વધે. હવે એમને વધુ ભણવું પડશે, કેમ કે એ એક પાયરી ઉપર ચડ્યા...
View Articleમનમાં રહેલી ગાંઠો ઉકેલવી
સત્સંગ એટલે સત્યનો સંગ, વાસ્તવિક સાથે સંપર્ક.સત્સંગ એટલે તમને સમજ ના પડે એવા કેટલાક ભજન ગાવા એવું નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ છે તર્ક સમજવો. ત્રીજો ભાગ છે ધ્યાનની ગહેરાઈમાં વિશ્રામ કરવો અને...
View Articleમાનવજાતને મળેલી બહુમૂલ્ય ભેટ
આજે વાત કરવી છે માનવજાતને મળેલી એક એવી અમૂલ્ય સંપત્તિની, જે આપણે ન તો કોઈને દાન, ભેટ કે વારસામાં નથી આપી શકતા કે ન તો ઉછીની મળે છે. એ ખરીદી કે વેચી પણ નથી શકાતી. એને બૅંકમાં પણ સાચવી નથી શકાતી. તેનો...
View Article