વર્ષ 2021 માટે સફળતાના 9 રહસ્યો
સફળ થવા કોણ નથી ઇચ્છતું? પ્રત્યેક વ્યક્તિ માટે સફળતાનો અર્થ ભિન્ન ભિન્ન હોય છે. પરંતુ વાસ્તવમાં સફળતા શું છે? સફળ વ્યક્તિ એ છે જે જીવનમાં આવતા પડકારોનો સસ્મિત સામનો કરે છે. વીતી ચૂકેલાં વર્ષ 2020 એ...
View Articleમનની શક્તિનો જાદુ
(બી.કે. શિવાની) મોટેભાગે રાત્રે જ્યારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે, ચેતન મન પણ સુઈ જાય છે એટલે કે તે સુષુપ્ત અવસ્થામાં હોય છે. પરંતુ જો કોઈ વાતની મનમાં મૂંઝવણ થતી હશે તો, ચેતન મનમાં પણ તે જ પ્રકારના વિચારો...
View Articleતમે પરફેક્શનના આગ્રહી છો?
(શ્રી શ્રી રવિશંકરજી) તમારી આસપાસ કોઈ એવું છે કે જે હંમેશા પરફેક્શન નો આગ્રહ રાખે છે? અથવા તમે પોતે જ હંમેશા દરેક બાબતમાં પરફેક્શન ના આગ્રહી છો? પરંતુ ત્રુટિ તો રામ અને કૃષ્ણમાંથી પણ શોધી શકાય છે....
View Articleશ્રેષ્ઠ વિચાર અને કર્મ
(બી.કે. શિવાની) ઘણા લોકો ડાયરી લખે છે. આપણે પણ દરરોજ રાત્રે સુતા પહેલા 5-10 મિનિટનો સમય કાઢી આખા દિવસમાં શું થયું તેનો ચાર્ટ લખીએ. આજે મારી સાથે આવું થયું તેવું થયું, તેમ વિચારી જે ઘટના બની તેની ફક્ત...
View Articleપોતાના જીવનની જવાબદારી લેવી
(સદગુરુ જગ્ગી વાસુદેવ) જ્યારે જીવનમાં તમે જે ઈચ્છો તે ના થાય તો ત્યાં નસીબને દોષ દેવાનું પ્રલોભન હોય છે. આ અસફળતા સાથે કામ લેવાની એક રીત છે. લોકો તમારી અત્યારની પરિસ્થિતી માટે તમને સાંત્વના આપવાનો...
View Articleસફળતાના માર્ગમાં આવતા અવરોધો કયા?
(શ્રી શ્રી રવિશંકરજી) સફળતા એટલે સંજોગો કપરા હોય, છતાં પણ મનની અવસ્થા શાંત અને પ્રસન્ન હોય! તમારું હાસ્ય, આત્મવિશ્વાસ અને અન્યની કાળજી લેવા માટેની હૃદયની વિશાળતા કઠિન થી કઠિન પરિસ્થિતિમાં પણ નિરંતર...
View Articleજેવું આપીશું તેવું જ પામીશું…
(બી.કે. શિવાની) સંકલ્પોનું નિર્માણ કરનાર હું પોતે છું. જ્યારે આપણે ખુશીની વાત કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે ખુશી કદાચ આપણા હોઠ સુધી જ કે મારા હાસ્ય સુધી જ મર્યાદિત છે. જ્યારે આપણે નાના બાળકો સાથે...
View Articleઆંતરિક સંચાલન જરૂરી છે
વેપાર એવી વસ્તુ છે જે આપણે માનીએ છીએ કે માનવીય જીવનને ઘણી બધી રીતે નક્કી કરશે. આ 50% હકીકત છે, કેમ કે જ્યારે એક માણસ ગરીબીમાં હોય છે, ત્યારે તમે તેની સાથે ભોજન સિવાય બીજી કશી વાત કરી શકતા નથી. જ્યારે...
View Articleઆ અવરોધને કઈ રીતે દૂર કરી શકાય?
સફળતા ના માર્ગ પર 9 પ્રકારના અવરોધનો વ્યક્તિ અનુભવ કરે છે, અગાઉ આપણે જોયું તેમ મહર્ષિ પતંજલિએ આ 9 અવરોધ વર્ણવ્યા છે: વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ,આળસ, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધભૂમિક્ત્વ,...
View Articleઆપણી માન્યતાઓ
આપણું કામ બીજા પાસે કરાવવા માટે તેમના પર આવેશમાં આવી ગુસ્સો પણ કરી દઈએ છીએ પણ આપણે જોવું જોઈએ કે મારે તે સમયે શું જોઈએ છે? ગુસ્સો કરવાથી આપણું કામ તો થઈ જાય છે, પરંતુ આપણે ખુશ નથી રહી શકતા. આમ આપણું...
View Articleમૂળભૂત ઇચ્છા
જો તમે તેને જરૂરી જાગરુકતા સાથે જુઓ, તો તમે જોશો કે જીવનની મૂળ પ્રક્રિયા, એક નિશ્ચિત શોધ છે, આપણી અંતિમ પ્રકૃતિમાં સામેલ થવા, વિકસિત થવા અને વૃદ્ધિ કરવાની એક ચોક્કસ અરજ છે. જો તમે તમારી અંદરની મૂળભૂત...
View Articleઅસરકારક કૉમ્યુનિકેશન-એક કલા
આપણે પૃથ્વી પર પહેલો શ્વાસ લઈએ છીએ ત્યારથી આપણે આપણું કૉમ્યુનિકેશન શરુ કરી દઈએ છીએ. જન્મી ને તરત આપણે રડીએ છીએ અને આપણી માતા સાથે આપણું એ સૌથી પ્રથમ કૉમ્યુનિકેશન છે. આપણાં રડવાના અવાજ વડે, હલનચલન...
View Articleજેવું આપીશું તેવું જ પામીશું
જેવું આપીશું તેવું પામીશું તે આપણને ખબર છે તો હવે આપણે પોતે શાંતિથી એ જોવું પડશે કે આ માન્યતાની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે? પહેલા દિવસે તો તરત ખબર નહીં પડે પરંતુ ધીમે-ધીમે આપણને ખબર પડતી જશે. કારણ કે...
View Articleજીવન પ્રત્યે સંવેદનશીલ બનો
એક વસ્તુ દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઇએ: ચોવીસ કલાકમાં કેટલા ક્ષણોમાં તમે જીવનના એક ભાગ રૂપે કર્યો કરો છો? મોટાભાગે તમે કાં તો વિચાર, ભાવના, અભિપ્રાય, ફિલસૂફી, માન્યતા પ્રણાલી, સંબંધ અથવા આવું કંઈક...
View Articleપ્રેમ અસ્તિત્વ છે, સ્વભાવ છે
પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ સરળ નથી. ભાવનાઓ ને કઈ રીતે દર્શાવી શકાય? પરંતુ પ્રેમને છૂપાવી પણ ક્યાં શકાય છે? તો એક તરફ તો પ્રેમને છૂપાવી શકાય નહીં અને બીજી તરફ તેને પૂરેપૂરો વ્યક્ત પણ કરી શકાતો નથી....
View Articleમન પર દ્રશ્યોનો પ્રભાવ
આપણે જ્યારે ટીવી ઉપર સીરીયલ કે પિક્ચર જોઈએ છીએ ત્યારે જે દ્રશ્ય આપણી નજર સામે આવે છે આપણે તે દ્રશ્યના પ્રભાવમાં ખુશી કે દુઃખનો અનુભવ કરીએ છીએ. તેટલા સમય માટે આપણે મનની શક્તિને દબાવીએ છીએ. ખરેખર તો આપણે...
View Articleજીવન માટે યોજનાઓ ના બનાવો
યોજના એ ફક્ત એક વિચાર છે, અને આપણી બધી યોજનાઓ, જે આપણે પહેલાથી જાણીએ છીએ એના પરથી જ આવે છે. આપણી યોજના, ભૂતકાળનું સુધારેલું સંસ્કરણ છે. એક યોજના એ છે કે આપણે ભૂતકાળનો ટુકડો લઈએ અને તેના ઉપર મેક-અપ...
View Articleત્રણ શક્તિનું સંતુલન કરો
જીવનમાં સમયાંતરે જુદી જુદી ઘટનાઓ ઘટિત થતી રહે છે. કઈ રીતે અને શા માટે ચોક્કસ ઘટનાઓ ઘટે છે, તે એક રહસ્ય છે. આ રહસ્ય જાણી શકાય, જયારે આપણે આપણાં નિર્ધારિત કાર્યો, પોતાના 100% આપીને કરતાં હોઈએ! ઘટનાઓ ઘટી...
View Articleવિચારો પર ટીવીનો પ્રભાવ
ટીવી જોયા પછી જો આપણે પુસ્તક વાંચવા બેસીએ કે કોમ્પ્યુટર ઉપર કામ કરવા બેસીએ તો મન તેમાં એકાગ્ર એટલું સહેલાઈ થી નહિ થાય. ટીવીનો પ્રભાવ, મીડિયાનો પ્રભાવ આપણા મનની એકાગ્રતા ઉપર ચોક્કસ અસર કરે છે. આપણે...
View Articleપરિપૂર્ણતાની પ્રાપ્તિ
કોઈ કાર્ય દ્વારા પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. જો તમે ધ્યાનથી જોશો, તો તમે જાણશો કે તમારા જીવનના ઘણા બધા મુદ્દાઓ પર, તમે વિચાર્યું, “જો આવું થાય, તો મારું જીવન પૂર્ણ બની જશે.” જ્યારે તમે બાળક હતા ત્યારે...
View Article