કસોટીના સમયમાં દુનિયાનો સામનો કેવી રીતે કરવો
માનવજાત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. માનસિક તણાવનું વધતું પ્રમાણ, પર્યાવરણને પહોંચી રહેલી હાનિ અને આબોહવામાં પરિવર્તન, દરેક ખૂણામાં જોખમો ડોકિયા કરી રહ્યા છે. મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય ત્યારે આપણે...
View Articleજીવન ખરેખર સુંદર છે…
છેક 1937માં સ્થપાયેલી સાઉથ કોરિયાની ઑટોકંપની ‘દેવૂ મોટર્સ’ હવે તો જો કે અમેરિકાની ‘જનરલ મોટર્સ’ પાસે છે, પણ એક સમયે વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાનું કામકાજ કરતી વિરાટ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ...
View Articleસ્મૃતિના બે આધાર: દિલનો સ્નેહ અને નફરત કે વેરભાવ
જીવનની દરેક સ્થૂળ વસ્તુઓની વહેંચણી થઈ શકે છે પરંતુ સારી કે ખરાબ સ્મૃતિઓની નહીં. પાપ કરવું એ તો જહેરને ગળા નીચે ઉતારવા સમાન દુઃખદાયક હોય છે જ. પરંતુ તેની યાદ વારંવાર પશ્ચાતાપની ચિતામાં સળગાવે છે. માટે જ...
View Articleશું ક્રોધ એ પાપ છે?
વારંવાર પૂછવામાં આવે છે કે જો બધું ઈશ્વર જ છે તો સંસારમાં અપૂર્ણતા શા માટે છે. જો બધું જ પ્રેમ છે તો પછી વાસના, અભિમાન, આસક્તિ, ક્રોધ, અહંકાર, લોભ અને ઈર્ષ્યા જેવી લાગણીઓ શા માટે છે? આ નકારાત્મક લાગણીઓ...
View Articleનવદીપસિંહની આભને આંબતી સિદ્ધિ
દસેક દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પેરાલિમ્પ્કિ્સ હીરોઝ સાથે એમના નિવાસસ્થાને મુલાકાત કરી. આ દરમિયાન જેવેલિન એથ્લિટ નવદીપ સિંહ સાથે એમનો વિડિયો વાયરલ થયો. વિડિયોમાં દેખાય છે કે પીએમ...
View Articleઅલૌકિક જીવનમાં પદનો આધાર ભગવાનની યાદ
સૃષ્ટિ રૂપી નાટકમાં દ્વાપર – કળિયુગમાં મનુષ્ય દેહભાન વશ આત્મા, આત્માના ગુણ તથા ઈશ્વરીય સંબંધોને ભૂલવાથી શ્રાપિત થાય છે. કળિયુગના અંતમાં ભગવાનના અવતરિત થવા પર તેમના દ્વારા પ્રાપ્ત થયેલ ” મનમનાભવ ” ના...
View Articleએક સારો ગ્રહ, એક સારું જીવન
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણે એવી ચીજ-વસ્તુઓનું રક્ષણ કરવા માટે વિચારવું પડે છે જેમણે હમેશા આપણું પોષણ કર્યું છે. આ માનવીય ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હશે કે આપણે ગ્રહને બચાવવાની વાત કરવી...
View Articleમનની ગાંઠોને ખોલો
સત્સંગનો અર્થ થાય છે સત્યનો સંગ, સત્યના સંપર્કમાં રહેવું. જે ફક્ત તમે સમજી ના શકો એવા અમુક જટિલ ગીત ગાવા વિશે નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ તર્કને સમજવાનો છે. ત્રીજો ભાગ છે વિશ્રામ કરવો અને...
View Articleગૃહિણીનાં પગારપાણી…
અવારનવાર મારું પ્રવચન રાખનારા આયોજકો મને વિષય આપતા હોય છે. એક વાર વિષય હતોઃ પરિવારમાં સંવાદિતા જાળવવાના ઉપાય. ક્યારેક કોઈ કહે કે, સ્વામી, “મહિને પંચોતેર-લાખ પાડું છું, મારા પગાર પર જ ઘર ચાલે છે....
View Articleઅવિનાશી આનંદ એજ પ્રાપ્ત કરી શકે જે ઈશ્વરના બની જાય
એશ તથા આરામ ફક્ત શરીરને નહીં પરંતુ મનને પણ જોઈએ. જીવાત્મા અર્થાત શરીર તથા આત્માનું સાથે હોવું. જો એશો આરામના ફક્ત ભૌતિક ભાગ પર ધ્યાન આપવામાં આવે તો જીવન નર્ક સમાન બની જાય છે. સમય જતા એશો આરામમાં...
View Articleભોજન પહેલા એ ત્રણ વ્યક્તિઓનો આભાર માનવો જોઈએ
મારા બાળપણમાં, હું મારા પિતાને દરેક ભોજન પહેલા અને પછી એક મંત્ર જાપતા જોઈ શકતો હતો – અન્નદાતા સુખી ભવ દરરોજ. આ એકમાત્ર મંત્ર હતો જે તેઓ અમને તેમના સાથે જાપવા કહેતા. પ્રાર્થના છે, ‘જે મને અન્ન આપે છે,...
View Articleસમયનું સુ-સંચાલન આમ થાય
આજે સમાચાર વાંચવામાં આવ્યાઃ સાતેક વર્ષ પહેલાં કોલ્હાપુરમાં પાંત્રીસ વર્ષના એક યુવાને એની માની હત્યા કરેલી. ચાર વર્ષ બાદ, 2021માં નીચલી અદાલતે એને ફાંસીની સજા આપી. તે પછી કેસ બૉમ્બે હાઈ કોર્ટમાં આવ્યો,...
View Articleમોહ થી બચવા માટે ઘૃણાને અપનાવવી તે સાચો રસ્તો નથી
અતિન્દ્રીય સુખનો અનુભવ તે જ કરી શકે છે કે જે ભગવાનના બની જાય છે. હવે જે એશ મળે છે તેને પરમ-આનંદ કહી શકાય. ભૌતિક જગતનો એશ તો સાધનોના થોડા સમયના પ્રયોગથી પ્રાપ્ત થાય છે. જે થોડા સમય માટે ખુશી આપે છે....
View Articleમન અને અસ્વસ્થતા
મનની ઉપર જે પાંચ પરિબળોનો પ્રભાવ પડે છે તેમના વિશે જોઈએ: સ્થળ, સમય, આહાર, ભૂતકાળની મન પર પડેલી છાપો, સંગતિ તથા કર્મો. સ્થળ: તમે જ્યાં છો તે જગ્યા. તમે જ્યાં હોવ તે દરેક સ્થળની મન ઉપર અલગ અલગ અસર પડે...
View Articleત્રણ પ્રકારના ‘સ’ આપશે આનંદ ચોવીસ કલાક
યુવાવસ્થાની પુત્રીનું સતત મોબાઈલ પર વાત કરવું માતાને ન ગમ્યું, માતાએ એને ટોકી, તો પુત્રીએ એના માનેલા ભાઈને પૈસા આપી માતાની હત્યા કરાવી… મોંઘો મોબાઈલ અપાવવાની ના પાડતાં પુત્રે પિતાની હત્યા કરવાનો પ્રયાસ...
View Articleમોહ તથા ધૃણાની ઉત્પત્તિનું કારણ દેહાભિમાન
મોહ તથા ધૃણા બંને મોટા વિકાર છે. આ બંને એક બીજા થી એવી રીતે અંતર રાખે છે કે જાણે કે ચુંબકના બે ધ્રુવ. એકની ઉપસ્થિતિમાં બીજો રહી જ ના શકે. અર્થાત જ્યાં મોહ હોય છે ત્યાં ધૃણા નથી હોતી અને જ્યાં ઘૃણા હોય...
View Articleદક્ષિણાયણ –શુદ્ધિકરણનો સમય
સદ્ગુરુ: યોગિક સંસ્કૃતિમાં, ઉનાળુ અયનકાળ જે જૂન મહિનામાં આવે છે તે દક્ષિણાયણની શરૂઆત સૂચવે છે, જેનો અર્થ છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં, આકાશમાં સૂર્ય દક્ષિણ તરફની ગતિ શરૂ કરે છે. તેવી જ રીતે, શિયાળુ...
View Articleશું તમે ખરેખર નાસ્તિક હોઈ શકો છો?
તમારા અસ્તિત્વનું મૂળ હાર્દ ઈશ્વર છે. ઈશ્વરને નિરાકાર કે સાકાર તરીકે જોવા અઘરા છે. નિરાકાર એકદમ અમૂલ્ય હોય છે અને કોઈ એક સ્વરુપમાં ઈશ્વર સાવ મર્યાદિત જણાય છે. માટે કેટલાક લોકો નાસ્તિક રહેવાનું પસંદ કરે...
View Articleબાવળ વાવો તો આંબા ન ઊગે
અમેરિકાની અવકાશસંશોધન સંસ્થા નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)નાં અંતરીક્ષયાત્રી, ભારતીય મૂળનાં સુનીતા વિલિયમ્સ ૫ જૂનના રોજ બોઈંગના નવા સ્ટારલાઈનર અવકાશયાનમાં સાથી બચ વિલમોર અંતરીક્ષમાં...
View Articleએક બીજા માટે કાળજી લેવાની ભાવના વિકસાવો
એક સંશોધન અનુસાર એક બાળક દિવસમાં 400 વાર હસે છે, તરુણ 17 વાર અને પુખ્ત તો હસતા જ નથી! વ્યક્તિ જેટલી સફળ થાય છે તેટલી તે વધારે અક્કડ અને કઠોર થઈ જાય છે. શું કઠોરતા એ સફળતાની નિશાની છે? શું તનાવમાં...
View Article