નવા વર્ષમાં લઈએ આ સંકલ્પ…
2024 ધીરે ધીરે અસ્ત થઈ રહ્યું છે. આમ તો હિંદુ પંચાંગ પ્રમાણે આપણું નવું વર્ષ ઊજવાઈ ગયું, પણ દેશ-દુનિયામાં 2025ના સત્કારવામાં જાતજાતના મેળાવડા, સમારંભ થશો, દારૂની નદીઓ વહેશે, નાચગાન થશે. મોજશોખીનો માટે,...
View Articleસાયન્સથી પણ મોટી શક્તિ છે સાયલન્સની શક્તિ
ચીજ એક છે પરંતુ તેની વૃત્તિ, વિચાર તથા ભાવનાઓ અલગ છે. પ્રથમના ભાવ પ્રશંસા યુક્ત છે, અર્થાત તે પુણ્ય આત્મા છે. બીજાના ભાવ અવગુણ ગ્રાહી છે તથા ઈર્ષ્યા-દ્વેશથી ભરેલા છે માટે તે સાધારણ મનુષ્ય આત્મા છે....
View Articleવાણી નહીં, વર્તન સંભળાય
બે દિવસ પહેલાં સમાચાર વાંચવામાં આવ્યા કે મુંબઈમાં એક ટીનએજર દીકરીને એની માતાએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ભણવા પર ધ્યાન આપવાનું કહ્યું તો દીકરીએ આત્મહત્યા કરી લીધી. એક વાત તો ચોક્કસ કે સ્માર્ટ ફોન આજે...
View Articleસદગુરુ : ઈચ્છાઓ અને જરૂરિયાતો
પ્રશ્ન: સદગુરુ, હું અધ્યાત્મિક માર્ગ પર છું, તો શું મારે મારી બીજી જરૂરિયાતો અને ઈચ્છાઓ જેમ કે ખોરાક, સેક્સ અને ઊંઘ પૂરી ન કરવી જોઈએ? સદગુરુ: તમે તમારી મૂળભૂત જરૂરિયાતોને અનાવશ્યક ઈચ્છાઓ માનીને એક...
View Articleઆજનું કામ આ ક્ષણે જ…
ગણતરીના દિવસોમાં 31 ડિસેમ્બર આવશે. તે રાતે સમયની અવળી ગણતરી થશે, 10 9 8 ને પછી 12 વાગ્યે ધડાકાભેર નવા વર્ષના આગમનને વધાવી લેવામાં આવશે. જો કે સમયની અવળી ગણતરી અથવા ઘડિયાળના કાંટાને અવળી દિશામાં...
View Articleયોગ અગ્નિ દ્વારા આત્મામાં લાગેલ તમામ ડાઘ મટી જાય છે
આજે વિજ્ઞાન પ્લાસ્ટિક સર્જરી કરીને કાળા ચહેરાને ગોરો, મોટા નાકને પાતળું કરી શકે છે પરંતુ શું મનુષ્ય કાળા કર્મોને કોઈ વિધિ દ્વારા ઉજળા કર્મોમાં બદલી શકે છે? ના. સાયન્સની શક્તિ કરતા મોટી શક્તિ છે...
View Articleમૃત્યુ એટલે…..
દરરોજ તમારી નિંદ્રાવસ્થામાં કુદરત તમને મૃત્યુની એક નાની ઝલક બતાવે છે. મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે ભૂતકાળને ત્યજી દેવો. તમે એક દેહ ત્યજીને બીજામાં પ્રવેશો છો. તમે દરેક ક્ષણે મૃત્યુ પામી રહ્યા છો અને...
View Articleસારા બનવું જરૂરી છે…
નવા વર્ષના આરંભ સાથે જાતજાતના સંકલ્પ કરવાની કે રિઝોલ્યુશન કરવાની પ્રથા છે. મીઠાઈ નહીં, ખાઉં, તળેલું નહીં ખાઉં, ચાલવા-દોડવા જઈશ, વહેલો ઊઠીશ, વગેરે. એ વાત જુદી છે કે મોટા ભાગના સંકલ્પ કરનારા પછી પથારીમાં...
View Articleદરેક પરિસ્થિતિમાં ખૂશ રહેવું
પ્રશ્ન: નમસ્કાર સદગુરુ. મારો સવાલ એ છે કે જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે જો આપણે રસોઈ બનાવવાનો આનંદ અનુભવવો હોય કે જે એક આંતરિક વસ્તુ છે તો હું પોતાના આનંદ માટે રસોઈ બનાવું છું. પણ જ્યારે તમે...
View Articleનવા વર્ષમાં જ્ઞાન ને તમારું માર્ગદર્શક બનાવો
સામાન્ય રીતે આપણે નવા વર્ષમાં પ્રવેશતાની સાથે ઈચ્છાઓની સૂચિ અને યોજના બનાવીએ છીએ. આ વર્ષે, એ સુનિશ્ચિત કરો કે તમારી ઇચ્છાઓ અને યોજનાઓ જ્ઞાનથી પ્રેરિત હોઈ. જ્યારે આપણી ઈચ્છાઓ અને કાર્યોને જ્ઞાનની શક્તિ...
View Articleભૂલ કરનારને ટોકતી વખતે યાદ રાખજો કે…
હાલ ધનુર્માસ ચાલી રહ્યો છે. સૂર્ય ધન રાશિમાં આવે એટલે ધનુર્માસની શરૂઆત થાય છે. આને ધન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર, ધનુર્માસ એટલે ધાર્મિક સિવાય અન્ય વ્યાવહારિક...
View Articleબ્રહ્માકુમારી: બુદ્ધિ દ્વારા મને યાદ કરો જન્મ જન્માંતરના પાપ નાશ થશે
બ્રહ્માબાબાના તનમાં શિવબાબાનો નિવાસ હોવાથી બંનેને અલગ અલગ ઓળખવા અસંભવ હતા. બ્રહ્માબાબાની આંખો રૂપી બારીઓથી શિવ બાબા આત્માઓને મળતા. બ્રહ્માબાબાના હાથો દ્વારા શિવ બાબા જ આત્માઓને મીઠે બચ્ચે, પ્યારે...
View Articleજ્ઞાનોદય તરફની યાત્રા
ઘણા સાધકોએ પ્રશ્ન પૂછ્યો છે- જ્ઞાનોદય એટલે શું? એક વાર સમુદ્રની માછલીઓની સભા થઈ હતી જેમાં તેઓ કોણે સમુદ્ર જોયો છે એ વિશે ચર્ચા કરવા એકત્રિત થયા હતા. જ્ઞાનોદય એ આ દ્રષ્ટાંત કથાના સમુદ્ર જેવું છે. તે...
View Articleઆ રામબાણ ઈલાજ અજમાવ્યો છે?
આજકાલ છાપાં ઉઘાડતાં કમસે કમ એક સમાચાર યુવાવયે હાર્ટ અટેક અથવા અન્ય રોગથી થયેલા મૃત્યુ વિશે વાંચવા મળે છે. આજના આધુનિક યુગમાં મનુષ્યમાત્ર વધતી જતી બીમારીઓનો સામનો કરી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન...
View Articleનવ્ય માનવક્રાન્તિના સાક્ષી બનવાની ક્ષણ
કપડા સીવનાર વત્સોને તેઓ કહેતા -કપડાની સિલાઈ કરતી વખતે ભવિષ્યમાં રાજાઇ પોશાકના અધિકારી બનવાનું કાર્ય પણ સાથે-સાથે કરતા રહેજો. આ રીતે તેઓ દરેક વાતોમાં અલૌકિતાનો સમાવેશ કરી પુરુષાર્થને સરળ બનાવી દેતા તથા...
View Articleતમારા કર્મને ફરીથી લખો
સદગુરુ: ‘કર્મ’નો શાબ્દિક અર્થ થાય છે ‘કાર્ય’. તેના ઘણાં પ્રકાર છે- શારીરિક કાર્ય, માનસિક કાર્ય, ભાવનાત્મક કાર્ય કે પછી ઉર્જા કાર્ય. તમે ઉર્જા કાર્યનો અનુભવ નથી કર્યો. તમે તમારા જન્મના સમયથી અત્યાર સુધી...
View Articleશું કર્મ બદલી શકાય?
આ સૃષ્ટિમાં દરેક પદાર્થની ચાર લાક્ષણિકઓ હોય છે-ધર્મ,કર્મ,પ્રેમ અને જ્ઞાન. આમાંથી કર્મ વિશે સૌથી વધારે વાતો થયેલી છે અને તેના વિશે સૌથી વધારે ગેરસમજ પણ છે. કર્મ ત્રણ પ્રકારના હોય છે-પ્રારબ્ધ, સંચિત અને...
View Articleએટિટ્યુડ છે તો બધું છે…
થોડા દિવસ પહેલાં વાંચવામાં આવ્યું કે 19 જાન્યુઆરીએ મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમને પચાસ વર્ષ પૂર્ણ થયાં તેની ઉજવણી એ જ સ્ટેડિયમમાં થઈ. આ અવસરે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશને ભારતના દંતકથા સમાન ક્રિકેટર...
View Articleઆ રીતે તમે તમારા અસ્તિત્વને અનુભવો
બુધ્ધિમતા જ બુધ્ધિમતાને સમજી શકે અને પ્રેમ પ્રેમને. નાક માત્ર સૂંઘી શકે, આંખો માત્ર જોઈ શકે, કાન માત્ર સાંભળી શકે, આમ હ્રદય જ અનુભવ કરી શકે બરોબરને? આપણે હ્રદય (પ્રેમ)ને મગજમાં અને મગજ (બુધ્ધિમતા)ને...
View Articleભૂલનો કોલાહલ, ને શાંત સ્વીકાર
એક વાત તમે પણ નોંધી જ હશેઃ દરેક હાઉસિંગ સોસાયટીમાં અમુક એવા સભ્ય હોય, જેને વાતે વાતે વાંકું પડે. મિટિંગમાં નકામા મુદ્દા ઊભા કરે, જાતજાતના કાયદા બતાવે. મુંબઈની એક પૉશ ગણાતી હાઉસિંગ સોસાયટીની વાત. આ...
View Article