સમજણના વર્તુળની બહારની વાત…
નાનપણમાં તમે ખો-ખો રમત રમ્યા હશો. એ રમત આજે પણ ઘણાની ફેવરીટ રહી છે. અલબત્ત, જરા જુદી રીતે. પોતાની ભૂલનો ખો બીજાને આપી દેવાની રમતઃ મેં તો મારું કામ બરાબર જ કર્યું હતું, પણ ઍડમિનવાળાએ લોચો માર્યો… મારી...
View Articleઆદિ શંકરાચાર્ય –એક આધ્યાત્મિક રોશની
સદ્ગુરુ: આદિ શંકરાચાર્ય એક અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ, ભાષાકીય રીતે પ્રતિભાશાળી અને સૌથી મહત્વનું કે એક આધ્યાત્મિક રોશની અને ભારતનું ગૌરવ હતા. તેમના ટૂંકા જીવનકાળ દરમિયાન, તેઓ આ દેશના વિસ્તારના દરેક...
View Articleસદાચારી બનો…સમૃદ્ધિ એની પાછળ આવશે
આમ તો જાણીતી રમૂજ છે, પણ ઊંડો વિચાર કરતાં જીવનનો અઘરો પાઠ શીખવી જાય છે. વાત એવી છે કે સ્કૂલમાં આયોજિત પૅરન્ટ્સ-ટીચર્સ મિટિંગમાં શિક્ષકે એક સ્ટુડન્ટના પિતાને કહ્યું કે, ‘તમારો દીકરો બીજાનાં પેન-પેન્સિલ...
View Articleતમે એકલા નથી!
આ સમયમાં એકલતાનો વૈશ્વિક રોગચાળો વ્યાપેલો છે, જે માનસિક સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરી રહ્યો છે. આપણામાંના ઘણાને જીવનની ઘણી ઘટનાઓમા પોતે પ્રેમથી વંચિત હોય તેવું લાગે છે અને એકલતા જણાય છે. તમને...
View Articleકોઈને ક્યારેય અકારણ મળો છો?
થોડા સમય પહેલાં એક સેલિબ્રિટીનો આ કિસ્સો વાંચેલો. ભાઈ કોઈ દૈનિક ટીવી ધારાવાહિકમાં કામ કરતા. રોજના 10-11 કલાક શૂટિંગ ચાલ્યા કરે. એક દિવસ એ સેટ પર શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એમની દીકરીનો ફોન આવ્યોઃ...
View Articleહું બ્રહ્માકુમાર છું…
એક ભાઈએ કહ્યું કે હું ખેડૂત છું. અમારે ઘણી વાર સરકારી કચેરીઓમાં કાર્ય અર્થે જવુ પડે છે. અમે 200-400 રૂપિયા આપીને કામ કરાવવા માટે ટેવાઈ ગયા છીએ. એકવાર એક યુવાન કર્મચારી ભાઈને મળવાનું થયું. મારી ટેવ મુજબ...
View Articleખરું સુખ બીજાની સેવા કરવામાં છે
આજના છાપામાં સમાચાર વાંચ્યા કે સ્વ. રતન તાતા એમના ઘરનોકરો માટે આશરે સાડાત્રણ કરોડ રૂપિયા, રસોઈયા માટે એક કરોડ અને જર્મન શેફર્ડ શ્વાન માટે વીસ લાખ રૂપિયા મૂકીને ગયા છે. હયાતીમાં અબજો રૂપિયાનાં દાન...
View Articleજીવનનો સ્વાદ માણો
સદ્ગુરુ: જે લોકો જીવન વિશે સંપૂર્ણપણે ગેરસમજ ધરાવે છે, તેઓ અનાસક્તિની ફિલસૂફી માથે લઇને ફરતાં હોય છે. અને આ પ્રકારના લોકોના લીધે આધ્યાત્મિકતાને લગતી કોઈ પણ બાબત પ્રત્યે વિશ્વમાં મોટાપાયે અણગમો જોવા...
View Articleબુદ્ધિ રુપી સુક્ષ્મતારનું નિરંતર પરમાત્મા સાથે જોડાણ
જ્વાળામુખી સમાન આગની જ્વાળામાં લપેટાયેલ વિશ્વને રાહત આપવા માટે બ્રહ્માબાબા સતયુગી દુનિયાના નિર્માણ માટે ઈશ્વરીય માધ્યમ બની ગયા. પરમ પિતા શિવ પરમાત્મા તેમના મુખ દ્વારા દરરોજ ઈશ્વરીય જ્ઞાન આપવા લાગ્યા,...
View Articleઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ…
આ બ્રહ્માંડમાં બે પ્રકારનો લોકો છે. એક જે આસ્તિક છે, શ્રદ્ધાળુ છે અને જે થાય તે, એમન શ્રદ્ધા ડગતી નથી, આ લોકનાં સુખ-દુઃખ તેમને સ્પર્શતા નથી. બીજા એવા લોકો છે, જેમને ભગવાનની સેવાભક્તિની અંતરમાં ઈચ્છા તો...
View Articleપ્રેમ અને કરુણા વચ્ચેનો તફાવત
પ્રશ્ન: પ્રેમ અને કરુણા વચ્ચે શું તફાવત છે? સદગુરુ: તમામ લાગણીઓ જે તમે તમારી અંદર કેળવી શકો છો તેમા કરુણા સૌથી ઓછી મૂંઝવે તેવી અને સાથે સાથે સૌથી વધારે મુક્તિદાયક લાગણી છે. તમે કરુણા વગર પણ જીવી શકો છો...
View Articleઈતિહાસ ભૂગોળ બદલતા શબ્દો…
છેલ્લા થોડા દિવસોથી આ દેશના અમુક વિસ્તારોમાં ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. ભાષા કે શબ્દોનું મુખ્ય કામ છે કોમ્યુનિકેશન. આ પૃથ્વી પરના આશરે આઠ અબજ લોકોનો વ્યવહાર શબ્દોની લેવડદેવડ પર ચાલે છે, જેના ફળસ્વરૂપે...
View Articleતો જીવન મધુર બને…
ગઈ કાલે (30 એપ્રિલે) એસએસસીનાં રિઝલ્ટ આવ્યાં. મુંબઈથી એક કિશોરનો ફોન આવ્યોઃ “સ્વામી, મેં 98 પર્સેન્ટ ધારેલા, પણ 94 આવ્યા… મારું કેલક્યુલેશન ક્યાં ખોટું પડ્યું?” કિશોર, યુવાન, કૉર્પોરેટ ક્ષેત્રે કે પછી...
View Articleતમારા જીવનને પુર ઝડપથી આગળ વધારો
અધ્યાત્મિક પ્રક્રિયામાં ઉતરવા માટેનું એક પાસું એ છે કે તમારું જીવન પુરઝડપથી આગળ વધે. આધ્યાત્મિકતાનો એક સ્તર પર અર્થ એ થાય કે તમે વિકાસની સામાન્ય પ્રક્રિયા થવાની રાહ જોવા તૈયાર નથી, તમે તેને ઝડપી કરવા...
View Articleકાર્ય કર્યાનો ખરો આનંદ કેમ લૂંટાય?
આજથી લગભગ સાડાત્રણ દાયકા કરતાં પહેલાં, 1987માં, ગુજરાતના અનેક વિસ્તારો ભીષણ દુકાળથી ગ્રસ્ત હતા. આ સમય એવો હતો કે માણસોને ખાવાના ફાંફા પડેલા ત્યાં મૂંગાં પશુઓનું શું? ભૂખથી તરફડતાં કેટલાંક પશુ તો...
View Articleમાનવસંબંધોને ધ્વસ્ત કરતા મિસાઈલને ઓળખો…
આ મહિનાના આરંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક બોલ્ડ નિર્ણય લઈને પહલગામ હત્યાકાંડનો જવાબ આપવાનું નક્કી કર્યું. તે પછી આપણી ભારતીય સેનાની ત્રણેય પાંખે ખભેખભા મિલાવીન ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો, પીઓકે તથા...
View Articleકર્મ – તમારી રચના
કર્મ એટલે કાર્ય. કાર્ય એટલે, આપણે તમારા કાર્ય વિશે વાત કરી રહ્યા છીએ. જ્યારે કાર્યની વાત આવે છે તો, તમે કાર્ય ચાર અલગ અલગ રીતે કરો છો. તમે તમારા શરીર સાથે કાર્ય કરી શકો છો, તમે માનસિક કાર્ય, ભાવનાત્મક...
View Articleઆ ક્ષણમાં ખુશ રહેવાનો સંકલ્પ કરો
ઈશ્વર ઈચ્છે છે કે તમે ખુશ રહો. ઈશ્વર તમને ઉત્સાહ, આનંદ, કરુણા અને ખુશીથી ભરેલા જોવા માંગે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે હતાશ થઈ જઈએ છીએ, આના કે તેના વિશે ચિંતા કરીએ છીએ. એમાં શું મજા છે? જીવન આ માટે...
View Article…તેની મદદ કરે મુરારી
સૃષ્ટિની રચના થઈ ત્યારથી આજ સુધી, સેંકડો, હજારો, લાખો મનુષ્યોએ જગતને વધુ સુંદર બનાવવાના જાતજાતના આઈડિયા આવ્યા હશે. સાવ સામાન્ય લાગતા માણસના દિમાગમાં પણ આઈડિયાના ચમકારા થતા હોય છે, પણ સો માંથી નેવું...
View Articleપરમાત્મા તો આખી દુનિયાના રૂહાની સેવક છે
આ દુનિયાની કોઈપણ ચીજ વસ્તુ પ્રત્યે પિતાશ્રી બ્રહ્માને આકર્ષણ ન હતું. કારણ કે તે ચીજો અશુદ્ધ તત્વોમાંથી બનેલી છે. ઘણા બાળકો ભગવાનના રથ માટે આપેલ ચીજ વસ્તુનો તેઓ પોતે ઉપયોગ કરે, એવી ભાવના સાથે સુંદર શોલ,...
View Article